ETV Bharat / bharat

સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવની તબિયત ખરાબ, લખનઉ હોસ્પિટલમાં ભરતી કરાયા

ન્યૂઝ ડેસ્ક: સમાજ વાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે, જેને લઈ હાલમાં તેમને ઉખનઉની પીજીઆઈ હોસ્પિટલમાં ભરતી કરાયા છે.

author img

By

Published : Apr 26, 2019, 2:53 PM IST

file

આજે દિવસમાં તેમને સંજય ગાંધી પીજીઆઈમાં ભરતી કરાયા છે. એસજીપીઆઈમાં તેમનું ઇલેક્ટ્રોએન્સેફલોગ્રામ થઈ રહ્યું છે. બાદ તેમનું એમઆરઆઈ પણ થશે.

આપને જણાવી દઈએ કે, મુલાયમ સિંહ યાદવ લોકસભા ચૂંટણી 2019માં ઉત્તરપ્રદેશના મૈનપુરીમાં ગઠબંધનના ઉમેદવાર છે. તેમણે અહીં 23 એપ્રિલે મતદાન પણ કર્યું હતું.

આજે દિવસમાં તેમને સંજય ગાંધી પીજીઆઈમાં ભરતી કરાયા છે. એસજીપીઆઈમાં તેમનું ઇલેક્ટ્રોએન્સેફલોગ્રામ થઈ રહ્યું છે. બાદ તેમનું એમઆરઆઈ પણ થશે.

આપને જણાવી દઈએ કે, મુલાયમ સિંહ યાદવ લોકસભા ચૂંટણી 2019માં ઉત્તરપ્રદેશના મૈનપુરીમાં ગઠબંધનના ઉમેદવાર છે. તેમણે અહીં 23 એપ્રિલે મતદાન પણ કર્યું હતું.

Intro:Body:

સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવની તબિયત ખરાબ, લખનઉ હોસ્પિટલમાં ભરતી કરાયા







ન્યૂઝ ડેસ્ક: સમાજ વાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે, જેને લઈ હાલમાં તેમને ઉખનઉની પીજીઆઈ હોસ્પિટલમાં ભરતી કરાયા છે.



આજે દિવસમાં તેમને સંજય ગાંધી પીજીઆઈમાં ભરતી કરાયા છે. એસજીપીઆઈમાં તેમનું ઇલેક્ટ્રોએન્સેફલોગ્રામ થઈ રહ્યું છે. બાદ તેમનું એમઆરઆઈ પણ થશે.



આપને જણાવી દઈએ કે, મુલાયમ સિંહ યાદવ લોકસભા ચૂંટણી 2019માં ઉત્તરપ્રદેશના મૈનપુરીમાં ગઠબંધનના ઉમેદવાર છે. તેમણે અહીં 23 એપ્રિલે મતદાન પણ કર્યું હતું. 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.