ETV Bharat / bharat

‘દીદી’ આવ્યા એક્શનમાં, વિદ્યાસાગરની મૂર્તિ તોડવા અંગે બનાવી તપાસ સમિતી - Congress

કોલકાતા: પશ્ચિમ બંગાલ સરકારના પ્રખ્યાત સમાજસુધારક ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડવા બાબતની તપાસ માટે એક સમિતીની રચના કરવામાં આવી છે. આ ટીમમાં સરકારે 5 સદસ્યોને સામેલ કર્યા છે.

desecration
author img

By

Published : May 28, 2019, 10:08 AM IST

આ બાબતે મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ જણાવ્યું છે કે, આ સમિતીના મુખ્ય અધ્યક્ષ નવા ગૃહ સચિવ એ. બંધોપાધ્યાય હશે.

મમતાએ સચિવાલયમાં જણાવ્યું કે, ચૂંટણી દરમિયાન અરાજક તત્વોએ વિદ્યાસાગરની મૂર્તિને તોડવામાં આવી હતી. માટે અમે એક સમિતીની રચના કરી છે. આ સમિતી આ બાબતની તપાસ કરશે.

ઉલ્લેખનીય છે કે, આ બાબતે પહેલા પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે, અને લગભગ 35 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

આ બાબતે મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ જણાવ્યું છે કે, આ સમિતીના મુખ્ય અધ્યક્ષ નવા ગૃહ સચિવ એ. બંધોપાધ્યાય હશે.

મમતાએ સચિવાલયમાં જણાવ્યું કે, ચૂંટણી દરમિયાન અરાજક તત્વોએ વિદ્યાસાગરની મૂર્તિને તોડવામાં આવી હતી. માટે અમે એક સમિતીની રચના કરી છે. આ સમિતી આ બાબતની તપાસ કરશે.

ઉલ્લેખનીય છે કે, આ બાબતે પહેલા પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે, અને લગભગ 35 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

Intro:Body:

એક્શનમાં મમતા, વિદ્યાસાગરની મૂર્તિ તોડવા બાબતની તપાસ કરવા સમિતીનું ગઠન કર્યુ



કોલકાતા: પશ્ચિમ બંગાલ સરકારના પ્રખ્યાત સમાજસુધારક ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડવા બાબતની તપાસ માટે એક સમિતીની રચના કરવામાં આવી છે. આ ટીમમાં સરકારે 5 સદસ્યોને સામેલ કર્યા છે.



આ બાબતે મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ જણાવ્યું છે કે, આ સમિતીના મુખ્ય અધ્યક્ષ નવા ગૃહ સચિવ એ બંધોપાધ્યાય કરશે.



મમતાએ સચિવાલયમાં જણાવ્યું કે, ચૂંટણી દરમિયાન અરાજક તત્વોએ વિદ્યાસાગરની મૂર્તિને તોડવામાં આવી  હતી. માટે અમે એક સમિતીની રચના કરી છે. આ સમિતી આ બાબતની તપાસ કરશે.



ઉલ્લેખનીય છે કે, આ બાબતે પહેલા પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે, અને લગભગ 35 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.