ETV Bharat / bharat

EPF પર વ્યાજ દરમાં વધારો , 6 કરોડથી વધુ કર્મચારીઓને ફાયદો

author img

By

Published : Apr 27, 2019, 1:03 PM IST

નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નીધિ (EPF) પર નાણાકીય વર્ષ 2018-19માં 8.65 ટકા વ્યાજ મળશે. કેન્દ્રીય નાણા મંત્રાલયે વ્યાજ દરમાં વધારો કરવાની EPFOના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રના આ નિર્ણયથી ખાનગી ક્ષેત્રના 6 કરોડથી વધુ કર્મચારીઓને ફાયદો થશે.

Ahd

સુત્રોના કહેવા પ્રમાણે કેન્દ્રીય નાણા મંત્રાલયે EPFOને નાણાકીય વર્ષ 2018-19 માટે EPF પર વ્યાજ દર 8.65 ટકા કરવાના નિર્ણયને મંજૂરીની મહોર મારી દીધી છે. તે અગાઉ ફેબ્રુઆરીમાં કેન્દ્રીય શ્રમપ્રધાન સંતોષ ગંગવારના નેતૃત્વવાળી EPFOની અન્ય સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીએ નાણાકીય વર્ષ 2018-19 માટે EPF પર વ્યાજ દર 8.55 ટકાથી વધારીને 8.65 ટકા કરવાનો નિર્ણય લીધો હતો. આમ સતત 3 વર્ષ બાદ વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે.

2018-19ના વર્ષમાં EPF પર વ્યાજ દર 8.55 ટકા હતો. જે 2016-17માં વ્યાજ દર 8.65 ટકા હતો અને 2015-16માં 8.8 ટકા હતો.

સુત્રોના કહેવા પ્રમાણે કેન્દ્રીય નાણા મંત્રાલયે EPFOને નાણાકીય વર્ષ 2018-19 માટે EPF પર વ્યાજ દર 8.65 ટકા કરવાના નિર્ણયને મંજૂરીની મહોર મારી દીધી છે. તે અગાઉ ફેબ્રુઆરીમાં કેન્દ્રીય શ્રમપ્રધાન સંતોષ ગંગવારના નેતૃત્વવાળી EPFOની અન્ય સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીએ નાણાકીય વર્ષ 2018-19 માટે EPF પર વ્યાજ દર 8.55 ટકાથી વધારીને 8.65 ટકા કરવાનો નિર્ણય લીધો હતો. આમ સતત 3 વર્ષ બાદ વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે.

2018-19ના વર્ષમાં EPF પર વ્યાજ દર 8.55 ટકા હતો. જે 2016-17માં વ્યાજ દર 8.65 ટકા હતો અને 2015-16માં 8.8 ટકા હતો.


કેટેગરી- બ્રેકિંગ, ટોપ ન્યૂઝ, બિઝનેસ

--------------------------------------------

EPF પર વ્યાજ દરમાં વધારો કરાયો, છ કરોડથી વધુ કર્મચારીઓને ફાયદો

 

નવી દિલ્હી- કર્મચારી ભવિષ્ય નિધિ(ઈપીએફ) પર નાણાકીય વર્ષ 20180-19માં 8.65 ટકા વ્યાજ મળશે. કેન્દ્રીય નાણા મંત્રાલયે વ્યાજ દરમાં વધારો કરવાની ઈપીએફઓના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રના આ નિર્ણયથી ખાનગી ક્ષેત્રના છ કરોડથી વધુ કર્મચારીઓને ફાયદો થશે.

 

સુત્રોના કહેવા પ્રમાણે કેન્દ્રીય નાણા મંત્રાલયે ઈપીએફઓએ નાણાકીય વર્ષ 2018-19 માટે ઈપીએફ પર વ્યાજ દર 8.65 ટકા કરવાના નિર્ણયને મંજૂરીની મહોર મારી દીધી છે. તે અગાઉ ફેબ્રુઆરીમાં કેન્દ્રીય શ્રમપ્રધાન સંતોષ ગંગવારના નેતૃત્વવાળી ઈપીએફઓની અન્ય સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીએ નાણાકીય વર્ષ 2018-19 માટે ઈપીએફ પર વ્યાજ દર 8.55 ટકાથી વધારીને 8.65 ટકા કરવાનો નિર્ણય લીધો હતો. આમ સતત ત્રણ વર્ષ બાદ વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે.

 

2017-19ના વર્ષમાં ઈપીએફ પર વ્યાજ દર 8.55 ટકા હતો. જે 2016-17માં વ્યાજ દર 8.65 ટકા હતો, અને 2015-16માં 8.8 ટકા હતો. 


--
Regards,
Bharat Panchal
Bureau Chief
E TV Bharat Gujarat
B-507, Mondeal Heights, Near Iscon Cross Roads,
S. G. Highway, AHMEDABAD 380015
Mobile No. 81 40 36 90 90
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.