ETV Bharat / bharat

ઈમરાન ખાનની કબૂલાત, પાકિસ્તાનમાં 40 આતંકી સંગઠન સક્રિય હતા

વોશિંગ્ટનઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અમેરિકાના પ્રવાસે હતા, તે દરમિયાન તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "પાકિસ્તાનમાં અગાઉની સરકારોમાં 40 આતંકી સંગઠન સક્રિય હતા, એ વાત સાચી છે. પણ હાલ પાકિસ્તાન પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યું છે. તેથી અમારે અમેરિકાના ટેકાની જરૂર છે.

author img

By

Published : Jul 25, 2019, 11:39 AM IST

પાકિસ્તાનમાં 40 આતંકી હોવાનું ઇમરાખાને કરી કબૂલાત

કોંગ્રેસના પાકિસ્તાન કૉક્સની અધ્યક્ષ શીલા જૈક્સન લી દ્વારા આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરતાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને મંગળવારના રોજ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં અગાઉની સરકારે છેલ્લાં 15 વર્ષની હકીકત અમેરિકાને જણાવી નહોતી. પણ અમે કોઈ હકીકત છૂપાવવા માગતા નથી." ઈમરાન ખાને આતંકી સંગઠન વિશે જણાવ્યું હતું કે, " પાકિસ્તાનમાં 40 અલગ-અલગ આતંકવાદી સંગઠનો સક્રિય હતા. પણ હાલ અમે આતંવાદ વિરૂદ્ધ અમેરિકાની લડાઇ લડી રહ્યાં છે. પાકિસ્તાનને 9/11 સાથે કોઇ નિસ્બત નથી. અલ-કાયદા અફઘાનિસ્તાનમાં હતો. પાકિસ્તાનમાં કોઈ તાલિબાની આતંકવાદ નહોતો. પણ અમે અમેરિકાની લડાઈમાં સામેલ છીએ. દુર્ભાગ્યવશ જ્યારે કોઈ અણબનાવ બને છે, ત્યારે અમે અમેરીકાને સાચી હકીકત જણાવી નથી. જેના માટે હું અમારી સરકારને જવાબદાર ગણાવું છું."

પાકિસ્તાનના સ્થિતિ વિશે જણાવાતાં ઈમરાને જણાવ્યું હતું કે, "હાલ પાકિસ્તાન એવા સમયમાંથી પસાર થઈ રહ્યું છે, જે જોઈને અમને ચિંતા થાય છે કે, પાકિસ્તાનને આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર કાઢીશું. આ સમયે પાકિસ્તાન તેના અસ્તિત્વને બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે, એટલે મારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય નેતાઓને મળવું ખૂબ જરૂરી હતું."

બંને દેશના સંબંધો વિશે વાત કરતાં ઈમરાન કહે છે કે, "આપણા સંબંધો વિશ્વાસ પર નિર્ભર હોવા જોઈએ. પાકિસ્તાન શાંતિ જાળવવા માટે તમામ પ્રયાસો કરવા તૈયાર છે. તેઓ તાલિબાનને રાજી કરવા માટે બનતા તમામ પ્રયાસો કરશે."

આમ, અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન ઇમરાન ખાને પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેના સંબંધોને મજબૂત કરવા પ્રયત્ન કર્યો હતો.

કોંગ્રેસના પાકિસ્તાન કૉક્સની અધ્યક્ષ શીલા જૈક્સન લી દ્વારા આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરતાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને મંગળવારના રોજ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં અગાઉની સરકારે છેલ્લાં 15 વર્ષની હકીકત અમેરિકાને જણાવી નહોતી. પણ અમે કોઈ હકીકત છૂપાવવા માગતા નથી." ઈમરાન ખાને આતંકી સંગઠન વિશે જણાવ્યું હતું કે, " પાકિસ્તાનમાં 40 અલગ-અલગ આતંકવાદી સંગઠનો સક્રિય હતા. પણ હાલ અમે આતંવાદ વિરૂદ્ધ અમેરિકાની લડાઇ લડી રહ્યાં છે. પાકિસ્તાનને 9/11 સાથે કોઇ નિસ્બત નથી. અલ-કાયદા અફઘાનિસ્તાનમાં હતો. પાકિસ્તાનમાં કોઈ તાલિબાની આતંકવાદ નહોતો. પણ અમે અમેરિકાની લડાઈમાં સામેલ છીએ. દુર્ભાગ્યવશ જ્યારે કોઈ અણબનાવ બને છે, ત્યારે અમે અમેરીકાને સાચી હકીકત જણાવી નથી. જેના માટે હું અમારી સરકારને જવાબદાર ગણાવું છું."

પાકિસ્તાનના સ્થિતિ વિશે જણાવાતાં ઈમરાને જણાવ્યું હતું કે, "હાલ પાકિસ્તાન એવા સમયમાંથી પસાર થઈ રહ્યું છે, જે જોઈને અમને ચિંતા થાય છે કે, પાકિસ્તાનને આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર કાઢીશું. આ સમયે પાકિસ્તાન તેના અસ્તિત્વને બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે, એટલે મારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય નેતાઓને મળવું ખૂબ જરૂરી હતું."

બંને દેશના સંબંધો વિશે વાત કરતાં ઈમરાન કહે છે કે, "આપણા સંબંધો વિશ્વાસ પર નિર્ભર હોવા જોઈએ. પાકિસ્તાન શાંતિ જાળવવા માટે તમામ પ્રયાસો કરવા તૈયાર છે. તેઓ તાલિબાનને રાજી કરવા માટે બનતા તમામ પ્રયાસો કરશે."

આમ, અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન ઇમરાન ખાને પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેના સંબંધોને મજબૂત કરવા પ્રયત્ન કર્યો હતો.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/international/asia-pacific/pak-pm-says-terror-groups-were-active-in-pak-on-his-visit-to-usa/na20190724112519388





इमरान खान ने कबूला, पाक में सक्रिय थे 40 आतंकी संगठन

Published on :a day ago | Updated on :14 hours ago

पाकिस्तान के प्रधानमंत्री इमरान खान

पाकिस्तान के प्रधानमंत्री इमरान खान अमेरिका के दौरे पर थे. इस दौरान उन्होंने एक बयान में कहा कि पाकिस्तान की जमीन पर पिछली सरकारों में 40 आतंकी समूह सक्रिय थे. पाक अपने अस्तित्व की लड़ाई लड़ रहा था. पढ़ें पूरी खबर...



वाशिंगटनः पाकिस्तान के प्रधानमंत्री इमरान खान ने मंगलवार को कहा कि उनके देश में पिछली सरकारों ने अमेरिका को सच नहीं बताया खासतौर से पिछले 15 वर्षों में. साथ ही उन्होंने कहा कि पाकिस्तान में 40 अलग-अलग आतंकवादी समूह सक्रिय थे.खान ने कहा, 'हम आतंकवाद के खिलाफ अमेरिका की लड़ाई लड़ रहे थे. पाकिस्तान का 9/11 से कुछ लेना-देना नहीं था. अल-कायदा अफगानिस्तान में था. पाकिस्तान में कोई तालिबानी आतंकवाद नहीं था. लेकिन हम अमेरिका की लड़ाई में शामिल हुए. दुर्भाग्यवश जब चीजें गलत हुई तो हमने अमेरिका को कभी जमीनी हकीकत से वाकिफ नहीं कराया. इसके लिए मैं अपनी सरकार को जिम्मेदार ठहराता हूं.'वह कांग्रेस के पाकिस्तान कॉकस की अध्यक्ष शीला जैक्सन ली द्वारा आयोजित एक कार्यक्रम को संबोधित कर रहे थे. ली भारत और भारतीय अमेरिकियों पर कांग्रेस के कॉकस की भी सदस्य हैं.



पाकिस्तान के प्रधानमंत्री ने कहा, 'पाकिस्तान में 40 अलग-अलग आतंकवादी समूह सक्रिय थे. पाकिस्तान ऐसे दौर से गुजरा है जहां हमारे जैसे लोग चिंतित थे कि क्या हम (पाकिस्तान) इससे सुरक्षित निकल पाएंगे. इसलिए जब अमेरिका हमसे उनकी लड़ाई को जीतने में हमारी मदद की आशा कर रहा था उस वक्त पाकिस्तान अपना अस्तित्व बचाने के लिए लड़ रहा था.'उन्होंने कहा कि यह बहुत महत्वपूर्ण था कि वह राष्ट्रपति डोनाल्ड ट्रंप और अन्य शीर्ष अमेरिकी नेताओं से मिलें. उन्होंने कहा, 'हमने उन्हें बताया कि आगे बढ़ने के लिए हमारे रिश्ते आपसी विश्वास पर आधारित होने चाहिए.'खान ने कहा कि उन्होंने अमेरिका को ईमानदारी से बताया कि पाकिस्तान शांति प्रक्रिया में क्या कर सकता है. उन्होंने कहा कि वह इस वार्ता को शुरू करने के लिए तालिबान को राजी करने के लिए अपना सर्वश्रेष्ठ प्रयास कर रहे हैं.अमेरिका के तीन दिन के व्यस्त दौरे के आखिरी कार्यक्रम में खान ने उम्मीद जताई कि अब अमेरिका-पाक संबंध अलग स्तर पर हैं.उन्होंने अफसोस जताते हुए कहा, 'दोनों देशों के बीच शक-शुबहा को देखना दुखद है. हम उम्मीद करते हैं कि अब से हमारा रिश्ता अलग स्तर पर होगा.'

-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

પાકિસ્તાનમાં 40 આતંકી હોવાનું ઇમરાખાને કરી કબૂલાત



પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને અમેરિકાના પ્રવાસે હતા. તે દરમિયાન તેમણે નિવેદનમાં જણાવ્યું હતું કે, "પાકિસ્તાનની જમીન અગાઇ સરકારોમાં 40 આતંકી સંગઠન સક્રિય હતા.હાલ  પાકિસ્તાન પોતાના અસ્તિત્વની લડાઇ લડી રહ્યું છે.  



વાશિંગ્ટનઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને મંગળવારના રોજ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં અગાઉની સરકારે છેલ્લા 15 વર્ષની  હકીકત અમેરિકાને જણાવી નહોતી. પણ અમે કોઇ હકીકત છૂપાવવા માગતાં નથી." ઇમરાન ખાને આતંકી સંગઠન વિશે જણાવ્યું હતું કે, "પાકિસ્તાનમાં 40 અલગ-અલગ આતંકવાદી સંગઠનો સક્રિય હતા.  અમે આતંવાદ વિરૂદ્ધ અમેરિકાની લડાઇ લડી રહ્યાં છે.  પાકિસ્તાનને 9/11થી  કોઇ નિસ્બત નથી. અલ-કાયદા અફઘાનિસ્તાનમાં હતો. પાકિસ્તાનમાં કોઇ તાલિબાની આતંકવાદ નહોતો. પણ અમે અમેરિકાની લડાઇમાં સામેલ છીએ. દુર્ભાગ્યવશ જ્યારે કોઇ અણબનાવ બને છે ત્યારે અમે અમેરીકાને સાચી હકીકત  જણાવી નથી. જેના  માટે હું અમારીને સરકારને જવાબદાર ગણાવું છે.  તેઓ કોંગ્રેસના પાકિસ્તાન કૉક્સની અધ્યક્ષ શીલા જૈક્સન લી દ્વારા આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યાં હતા. લી ભારત અને ભારતીય અમેરિકીઓ પર કોંગ્રેસના કૉક્સના પણ સદસ્ય છે." 

પાકિસ્તાનના સ્થિતિ વિશે જણાવાતાં કહ્યું હતું કે, હાલ પાકિસ્તાન એવા સમયમાંથી પસાર થઇ રહ્યું છે, જે  જોઇને અમને ચિંતા થાય છે કે, પાકિસ્તાનને આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર કાઢીશું.  આ સમયે જ્યારે અમેરિકાએ અમારી પાસે મદદ માગી રહ્યું હતું, ત્યારે  તે સમયે પાકિસ્તાન તેના અસ્તિત્વને બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યું હતું. એટલે  મારે  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય નેતાઓને મળવું ખૂબ જરૂરી હતું.  

બંને દેશના સંબંધો વિશે વાત કરતાં ઇમરાન જણાવે છે કે, "અમારા સંબંધો વિશ્વાસ પર નિર્ભર હોવા જોઇએ. પાકિસ્તાન શાંતિ જાળવવા માટે તમામ પ્રયાસો કરવા તૈયાર છે.  તેઓ તાલિબાનને રાજી કરવા માટે બનતા તમામ પ્રયાસો કરશે." આમ, અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન ઇમરાન ખાને પાકિસ્તાન અને અમેરિકા  વચ્ચેના સંબંધોને મજબૂત કરવા પ્રયત્ન કર્યો હતો. 

 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.