ETV Bharat / bharat

મેં માત્ર ઐતિહાસિક સત્ય જ રજૂ કર્યું છેઃ કમલ હસન

મદુરાઈઃ મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેના સંદર્ભમાં આપેલા નિવેદનના વિવાદમાં ઘેરાયેલા મક્કલ નીધી મૈયમના સંસ્થાપક કમલ હાસને બુધવારે કહ્યું કે, તેમણે ઐતિહાસિક સત્ય હતું તે જ કહ્યું છે. કમલ હાસને મદ્રાસની ઉચ્ચ ન્યાયાલયમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે.

author img

By

Published : May 16, 2019, 1:21 PM IST

Updated : May 16, 2019, 4:39 PM IST

kamal

કમલ હાસને બુધવારે કહ્યું કે, તેઓએ ઐતિહાસિક સત્ય હતું તે જ કહ્યું છે. કમલ હાસને મદ્રાસની ઉચ્ચ ન્યાયાલયમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે. આ અગાઉ ન્યાયાલયે કમલ હાસનની અરજી ધ્યાન પર લેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જેમાં તેમણે પોતાની વિરૂદ્ધ દાખલ થયેલી ફરિયાદ રદ્દ કરવાની માંગ કરી હતી. મદુરાઈ બેંચના ન્યાયાધીશ વી. પુગલેંધીએ કહ્યું કે, ફરિયાદ રદ્દ કરવાની અરજીને રજા દરમિયાન તાત્કાલિક સુનવણી માટે ન લઈ શકાય, પરંતુ જો આગોતરા જામીન અરજી દાખલ થાય તો તેની પર સુનવણી થઈ શકે છે.

મંગળવારે કમલ હાસન વિરૂદ્ધ અવાકુરિચિ પોલીસે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને વિભિન્ન સમાજની વચ્ચે નફરત ફેલાવવા સાથે જોડાયેલી કલમ 153A અને 295A અંતર્ગત ફરિયાદ દાખલ કરી હતી. કમલ હાસને મદુરાઈ તિરુપુરકુદરમમાં પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન કહ્યું કે, “મેં અરવાકુરુચિમાં જે પણ કહ્યું, તેનાથી તેઓ આહત થઈ ગયા. મેં જે કહ્યું તે ઐતિહાસિક સત્ય છે. મેં કોઈને ઉગ્ર થવા માટે ઉશ્કેર્યા નથી.”

તેમણે કહ્યું કે, “સત્યનો વિજય થાય છે, જાતિ અને ધર્મનો નહીં અને મેં ઐતિહાસિક સત્ય કહ્યું છે. કમલ હાસને કહ્યું, “શબ્દનો અર્થ સમજો. હું (ગોડસેની વિરુધ્ધ) આતંકવાદી અથવા હત્યાનો આરોપી શબ્દનો ઉપયોગ કરી શક્યો હોત. અમે સક્રિય રાજકારણમાં છે. કોઈ હિંસા થશે નહીં.” તેમણે આક્ષેપ કર્યો કે તેમના ભાષણને ચોક્કસ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું. તેમણે વિરોધીઓને આડે હાથ લેતા કહ્યું કે તેમના વિરુધ્ધ લગાવવામાં આવેલા આક્ષેપ માટે મીડિયા પણ જવાબદાર છે. કમલ હાસને કહ્યું કે, “મારૂં અપમાન કરવા માટે મારી વિચારધારાનું ઢોલ ન વગાડશો, તેનાથી તમે કાંઈ નહીં કરી શકો, ખરેખર તો ઈમાનદારી મારી વિચારધારાનો આધાર છે જ્યારે તમારામાં તે નથી.”

કમલ હાસને બુધવારે કહ્યું કે, તેઓએ ઐતિહાસિક સત્ય હતું તે જ કહ્યું છે. કમલ હાસને મદ્રાસની ઉચ્ચ ન્યાયાલયમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે. આ અગાઉ ન્યાયાલયે કમલ હાસનની અરજી ધ્યાન પર લેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જેમાં તેમણે પોતાની વિરૂદ્ધ દાખલ થયેલી ફરિયાદ રદ્દ કરવાની માંગ કરી હતી. મદુરાઈ બેંચના ન્યાયાધીશ વી. પુગલેંધીએ કહ્યું કે, ફરિયાદ રદ્દ કરવાની અરજીને રજા દરમિયાન તાત્કાલિક સુનવણી માટે ન લઈ શકાય, પરંતુ જો આગોતરા જામીન અરજી દાખલ થાય તો તેની પર સુનવણી થઈ શકે છે.

મંગળવારે કમલ હાસન વિરૂદ્ધ અવાકુરિચિ પોલીસે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને વિભિન્ન સમાજની વચ્ચે નફરત ફેલાવવા સાથે જોડાયેલી કલમ 153A અને 295A અંતર્ગત ફરિયાદ દાખલ કરી હતી. કમલ હાસને મદુરાઈ તિરુપુરકુદરમમાં પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન કહ્યું કે, “મેં અરવાકુરુચિમાં જે પણ કહ્યું, તેનાથી તેઓ આહત થઈ ગયા. મેં જે કહ્યું તે ઐતિહાસિક સત્ય છે. મેં કોઈને ઉગ્ર થવા માટે ઉશ્કેર્યા નથી.”

તેમણે કહ્યું કે, “સત્યનો વિજય થાય છે, જાતિ અને ધર્મનો નહીં અને મેં ઐતિહાસિક સત્ય કહ્યું છે. કમલ હાસને કહ્યું, “શબ્દનો અર્થ સમજો. હું (ગોડસેની વિરુધ્ધ) આતંકવાદી અથવા હત્યાનો આરોપી શબ્દનો ઉપયોગ કરી શક્યો હોત. અમે સક્રિય રાજકારણમાં છે. કોઈ હિંસા થશે નહીં.” તેમણે આક્ષેપ કર્યો કે તેમના ભાષણને ચોક્કસ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું. તેમણે વિરોધીઓને આડે હાથ લેતા કહ્યું કે તેમના વિરુધ્ધ લગાવવામાં આવેલા આક્ષેપ માટે મીડિયા પણ જવાબદાર છે. કમલ હાસને કહ્યું કે, “મારૂં અપમાન કરવા માટે મારી વિચારધારાનું ઢોલ ન વગાડશો, તેનાથી તમે કાંઈ નહીં કરી શકો, ખરેખર તો ઈમાનદારી મારી વિચારધારાનો આધાર છે જ્યારે તમારામાં તે નથી.”

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/kamal-haasan-on-his-previous-remarks-on-nathuram-godse/na20190516080001506



अपने बयान पर बोले कमल हासन, जो ऐतिहासिक सच था, बस वही कहा



मदुरै: महात्मा गांधी के हत्यारे नाथूराम गोडसे के संदर्भ में दिये गये बयान पर विवादों में घिरे मक्कल नीधि मैयम (एमएनएम) के संस्थापक कमल हासन ने बुधवार को कहा कि उन्होंने वही कहा है जो एक ऐतिहासिक सच था.



हासन ने मद्रास उच्च न्यायलय में अग्रिम जमानत याचिका दायर की है. इससे पहले अदालत ने हासन की पूर्व याचिका पर गौर करने से इनकार कर दिया था जिसमें उन्होंने अपने खिलाफ दर्ज प्राथमिकी खारिज करने की अपील की थी.



मदुरै पीठ के न्यायमूर्ति वी पुगलेंधी ने कहा कि प्राथमिकी रद्द करने की याचिकाओं को अवकाश के दौरान तत्काल सुनवाई की याचिकाओं के तौर पर नहीं लिया जा सकता.हालांकि, उन्होंने कहा कि अगर अग्रिम जमानत याचिका दायर की जाती है तो उस पर सुनवाई हो सकती है.



बता दें कि मंगलवार को हासन के खिलाफ अरवाकुरिचि पुलिस ने धार्मिक भावनाएं आहत करने और विभिन्न समुदायों के बीच वैमनस्य फैलाने से जुड़ी धारा 153ए और 295ए के तहत प्राथमिकी दर्ज की थी. 

 



हासन ने मदुरै के समीप तिरूपुरकुंदरम में उप चुनाव के प्रचार के दौरान कहा,' मैं अरवाकुरिचि में जो कुछ कहा, उससे वे नाराज हो गये.मैंने जो कुछ कहा है वह ऐतिहासिक सच है. मैंने किसी को झगड़े के लिए नहीं उकसाया.



उन्होंने कहा कि विजय सच की होती है न कि जाति और धर्म की और मैंने ऐतिहासिक सच कहा है.



हासन ने कहा, ' शब्द का अर्थ समझिए. मैं (गोडसे के खिलाफ) आतंकवादी या हत्यारा शब्द का इस्तेमाल कर सकता था.हम सक्रिय राजनीति में हैं, कोई हिंसा नहीं होगी.



उन्होंने आरोप लगाया कि उनके भाषण को चुनिंदा ढंग से संपादित किया गया .उन्होंने यह कहते हुए विरोधियों पर निशाना साधा कि उनके खिलाफ लगाये गये आरोप के लिए हमारे मीडिया के दोस्त भी जिम्मेदार हैं.



हासन ने कहा कि 'कह रहे हैं कि मैंनें हिंदू भावनाओं को ठेस पहुंचाई. मेरे परिवार में भी कई हिंदू हैं. मेरी बेटी भी हिंदू धर्म को मानती है.





हासन ने कहा, 'मुझे अपमानित करने के लिए मेरी विचारधारा का ढोल मत पीटिए. आपके हाथ कुछ नहीं आएगा. दरअसल, ईमानदारी मेरी विचारधारा का आधार है जबकि आपके साथ ऐसा नहीं है.'






Conclusion:
Last Updated : May 16, 2019, 4:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.