ETV Bharat / bharat

નાગાલેન્ડ અને મણિપુરમાં નગા શાંતિ વાર્તાને લઈ હાઈ એલર્ટ

author img

By

Published : Oct 27, 2019, 3:48 PM IST

કોહિમા/ ઈંફાલ: લાંબા સમયથી ચાલી રહેલા નગા રાજકીય સમસ્યાને ખતમ કરવા માટે 31 ઓક્ટોબરના રોજ આયોજીત શાંતિ વાર્તા માટે આગામી વાર્તાને લઈ નાગાલેન્ડ અને મણિપુરમાં સરકારોએ પોત-પોતાની પોલીસ ફોર્સને હાઈ એલર્ટ પર રાખી દીધા છે.

nagaland and manipur latest news

કોહિમામાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, નાગાલેન્ડ સરકારમાં તમામ જિલ્લા કલેક્ટર અને તંત્રના અધિકારીઓને આગામી આદેશ મળે ત્યાં સુધી જે-તે જગ્યાએ તૈનાતી પર રહેવાનો આદેશ આપ્યો છે. નાગાલેન્ડમાં તમામ પોલીસ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે.

રાજ્ય સરકારના એક મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, નગાઓની ઓછી સંખ્યાવાળા પાડોશી રાજ્ય મણિપુરમાં પણ સુરક્ષાને ધ્યાને રાખી હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. જેને લઇને રાજભવન સહિત મહત્વની જગ્યાઓ પર સુરક્ષાના જવાનો ગોઠવી દીધા છે.

અગાઉ સાત દાયકા પૂર્વેની નગા ઉગ્રવાદની સમસ્યાનું સ્થાયી સમાધાન શોધવા માટે 24 ઓક્ટોબરના રોજ યોજાયેલી બેઠકનું પરિણામ શૂન્ય રહ્યું હતું.

કોહિમામાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, નાગાલેન્ડ સરકારમાં તમામ જિલ્લા કલેક્ટર અને તંત્રના અધિકારીઓને આગામી આદેશ મળે ત્યાં સુધી જે-તે જગ્યાએ તૈનાતી પર રહેવાનો આદેશ આપ્યો છે. નાગાલેન્ડમાં તમામ પોલીસ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે.

રાજ્ય સરકારના એક મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, નગાઓની ઓછી સંખ્યાવાળા પાડોશી રાજ્ય મણિપુરમાં પણ સુરક્ષાને ધ્યાને રાખી હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. જેને લઇને રાજભવન સહિત મહત્વની જગ્યાઓ પર સુરક્ષાના જવાનો ગોઠવી દીધા છે.

અગાઉ સાત દાયકા પૂર્વેની નગા ઉગ્રવાદની સમસ્યાનું સ્થાયી સમાધાન શોધવા માટે 24 ઓક્ટોબરના રોજ યોજાયેલી બેઠકનું પરિણામ શૂન્ય રહ્યું હતું.

Intro:Body:

નાગાલેન્ડ અને મણિપુરમાં નગા શાંતિ વાર્તાને લઈ હાઈ એલર્ટ



કોહિમા/ ઈંફાલ: લાંબા સમયથી ચાલી રહેલા નગા રાજકીય સમસ્યાને ખતમ કરવા માટે 31 ઓક્ટોબરના રોજો આયોજીત શાંતિ વાર્તા માટે આગામી વાર્તાને લઈ નાગાલેન્ડ અને મણિપુરમાં સરકારોએ પોત-પોતાની પોલીસ ફોર્સને હાઈ એલર્ટ પર રાખી દીધા છે.



કોહિમામાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, નાગાલેન્ડ સરકારમાં તમામ જિલ્લા કલેક્ટર અને તંત્રના અધિકારીઓને આગામી આદેશ મળે ત્યાં સુધી જે-તે જગ્યાએ તૈનાતી પર રહેવાનો આદેશ આપ્યો છે. નાગાલેન્ડમાં તમામ પોલીસ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે.



રાજ્ય સરકારના એક મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, નગાઓની ઓછી સંખ્યાવાળા પાડોશી રાજ્ય મણિપુરમાં પણ સુરક્ષાને ધ્યાને રાખી હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. રાજભવન સહિત મહત્વની જગ્યાઓ પર સુરક્ષાના જવાનો ગોઠવી દીધા છે. 



અગાઉ સાત દાયકા પૂર્વેની નગા ઉગ્રવાદની સમસ્યાનું સ્થાયી સમાધાન શોધવા માટે 24 ઓક્ટોબરના રોજ યોજાયેલી બેઠક પરિણામશૂન્ય રહી હતી.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.