ETV Bharat / bharat

શું દારુનું સેવન કર્યા પછી તમને પણ હેન્ગઓવર થાય છે ? જાણો હેન્ગઓવર દૂર કરવાના આયુર્વેદિક ઉપચાર - Kharjuradi Mantha

આજના આધુનિક સમયમાં લોકોની જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે. આજના યુવાનોમાં દારુનું સેવન કરવું એટલે કે ડ્રિંક કરવું બહુ સામાન્ય વાત થઈ ગઈ છે. ડ્રિંક કરવાથી લાંબા સમયે શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ દારુનું સેવન કર્યા પછી બીજા દિવસે તમને પણ હેન્ગઓવર થયો હશે, થયો છે ને ?

HangoverCondition In Ayurveda And Managing It
શું દારુનું સેવન કર્યા પછી તમને પણ હેન્ગઓવર થાય છે ?
author img

By

Published : Aug 24, 2020, 4:14 PM IST

ન્યૂઝ ડેસ્કઃ આજના આધુનિક સમયમાં લોકોની જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે. આજના યુવાનોમાં દારુનું સેવન કરવું એટલે કે ડ્રિંક કરવું બહું સામાન્ય વાત થઈ ગઈ છે. ડ્રિંક કરવાથી લાંબા સમયે સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ દારુનું સેવન કર્યા પછી બીજા દિવસે તમને પણ હેન્ગઓવર થયો હશે, થયો છે ને ?

આયુર્વેદ નિષ્ણાત ડૉક્ટર નિર્મલા દેવીએ જણાવ્યું હતું કે, 'જો દારુનું સેવન યોગ્ય માત્રામાં કરવામાં આવે, યોગ્ય સમયે લેવામાં આવે અને તેની સાથે પૂરતા પ્રમાણમાં ભોજન લેવામાં આવે તો તે અમૃતની જેમ ફાયદાકારક છે. જો કે, દારુના બંધાણી થવું એ માનસિક અને શારીરિક સમસ્યાઓ ઉભી કરી શકે છે.'

આયુર્વેદમાં દારુનું સેવન કરવાને ‘માદત્ય્યા’ કહેવામાં આવે છે. તેને 4 પ્રકારમાં વહેંચી શકાય છે.

  • પાનાત્યયા (વધુ પડતા પીવાના કારણે તીવ્ર નશો)
  • પરમાદા (હેન્ગઓવર)
  • પાનાજિર્ણ (આલ્કોહોલિક જઠરનો સોજો)
  • પાનાવિભ્રમા (વધુ પડતો નશો)

હેન્ગઓવરના લક્ષણો

  • લાલઆંખો
  • ખૂબ તરસ લાગવી
  • માથાનો દુઃખાવો
  • અવાજ અને પ્રકાશથી તકલીફ થવી
  • શ્વાસમાં દુર્ગંધ આવવી
  • એકાગ્રતમાં વિક્ષેપ
  • તણાવ અને ચિંતા
  • ઉદાસી
  • હ્રદયના ધબકારા વધી જવા
  • ઉલ્ટી થવી અથવા ઝાડા થવા
  • કંપન કે ધ્રુજારી થવી

દારુનું સેવન સમયાંતરે કરવું જોઈએ. વધારે દારુ પીવાથી સમસ્યાઓ તો થાય જ છે. પરંતુ દારુના સેવનથી થતાં હેન્ગઓવરને આપણે ઓછો કરી શકીએ છીએ. જો કે, 24 કલાકમાં હેન્ગઓવર ઉતરી જાય છે.

ખર્જુરા દી મંથાઃ

  • એક શાસ્ત્રીય રેસીપી, સમાન પ્રમાણમાં આમલી, કિસમિસ અને દાડમનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે.
  • ખજૂર, આમલી અને કિસમિસને 4 કલાક પાણીમાં પલાળી રાખો.
  • બધી સામગ્રી લો અને તેને ગ્રાઇન્ડ કરીને એક પેસ્ટ બનાવો.
  • હવે 1: 4 ના પ્રમાણમાં પાણી ઉમેરીને તેનું સેવન કરો.

ડોઝ

  • 100 એમએલ સવારે
  • 100 એમએલ સાંજે
  • ખર્જુરા દી મંથાથી ઉર્જા આવે છે, હેન્ગઓવર ઓછો થાય છે
  • હેન્ગઓવર ઓછો કરવા માટે આયુર્વેદિક દવાઓ છે, પરંતુ દવા લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરુરી છે
  • ફલાટ્રિકાદી ક્વાથ ચૂર્ણા
  • અષ્ટંગ લવાણા
  • એલાડી મોડાકા
  • મહા કલ્યાણક ઘૃતા
  • પુનર્નાવડી ઘૃતા
  • બ્રુહત ધત્રી તૈલા

હેન્ગઓવર દૂર કરવાના બીજા ઘણાં ઉપાયો છે, પરંતુ નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક છે. તે ઉપરાંત વધારે પાણી પીતા રહો, પૌષ્ટિક આહાર લો અને આરામ કરો. જો કે દારુનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, ડ્રિંક કરતાં પહેલાં હંમેશા આ વાત યાદ રાખવી.

ન્યૂઝ ડેસ્કઃ આજના આધુનિક સમયમાં લોકોની જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે. આજના યુવાનોમાં દારુનું સેવન કરવું એટલે કે ડ્રિંક કરવું બહું સામાન્ય વાત થઈ ગઈ છે. ડ્રિંક કરવાથી લાંબા સમયે સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ દારુનું સેવન કર્યા પછી બીજા દિવસે તમને પણ હેન્ગઓવર થયો હશે, થયો છે ને ?

આયુર્વેદ નિષ્ણાત ડૉક્ટર નિર્મલા દેવીએ જણાવ્યું હતું કે, 'જો દારુનું સેવન યોગ્ય માત્રામાં કરવામાં આવે, યોગ્ય સમયે લેવામાં આવે અને તેની સાથે પૂરતા પ્રમાણમાં ભોજન લેવામાં આવે તો તે અમૃતની જેમ ફાયદાકારક છે. જો કે, દારુના બંધાણી થવું એ માનસિક અને શારીરિક સમસ્યાઓ ઉભી કરી શકે છે.'

આયુર્વેદમાં દારુનું સેવન કરવાને ‘માદત્ય્યા’ કહેવામાં આવે છે. તેને 4 પ્રકારમાં વહેંચી શકાય છે.

  • પાનાત્યયા (વધુ પડતા પીવાના કારણે તીવ્ર નશો)
  • પરમાદા (હેન્ગઓવર)
  • પાનાજિર્ણ (આલ્કોહોલિક જઠરનો સોજો)
  • પાનાવિભ્રમા (વધુ પડતો નશો)

હેન્ગઓવરના લક્ષણો

  • લાલઆંખો
  • ખૂબ તરસ લાગવી
  • માથાનો દુઃખાવો
  • અવાજ અને પ્રકાશથી તકલીફ થવી
  • શ્વાસમાં દુર્ગંધ આવવી
  • એકાગ્રતમાં વિક્ષેપ
  • તણાવ અને ચિંતા
  • ઉદાસી
  • હ્રદયના ધબકારા વધી જવા
  • ઉલ્ટી થવી અથવા ઝાડા થવા
  • કંપન કે ધ્રુજારી થવી

દારુનું સેવન સમયાંતરે કરવું જોઈએ. વધારે દારુ પીવાથી સમસ્યાઓ તો થાય જ છે. પરંતુ દારુના સેવનથી થતાં હેન્ગઓવરને આપણે ઓછો કરી શકીએ છીએ. જો કે, 24 કલાકમાં હેન્ગઓવર ઉતરી જાય છે.

ખર્જુરા દી મંથાઃ

  • એક શાસ્ત્રીય રેસીપી, સમાન પ્રમાણમાં આમલી, કિસમિસ અને દાડમનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે.
  • ખજૂર, આમલી અને કિસમિસને 4 કલાક પાણીમાં પલાળી રાખો.
  • બધી સામગ્રી લો અને તેને ગ્રાઇન્ડ કરીને એક પેસ્ટ બનાવો.
  • હવે 1: 4 ના પ્રમાણમાં પાણી ઉમેરીને તેનું સેવન કરો.

ડોઝ

  • 100 એમએલ સવારે
  • 100 એમએલ સાંજે
  • ખર્જુરા દી મંથાથી ઉર્જા આવે છે, હેન્ગઓવર ઓછો થાય છે
  • હેન્ગઓવર ઓછો કરવા માટે આયુર્વેદિક દવાઓ છે, પરંતુ દવા લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરુરી છે
  • ફલાટ્રિકાદી ક્વાથ ચૂર્ણા
  • અષ્ટંગ લવાણા
  • એલાડી મોડાકા
  • મહા કલ્યાણક ઘૃતા
  • પુનર્નાવડી ઘૃતા
  • બ્રુહત ધત્રી તૈલા

હેન્ગઓવર દૂર કરવાના બીજા ઘણાં ઉપાયો છે, પરંતુ નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક છે. તે ઉપરાંત વધારે પાણી પીતા રહો, પૌષ્ટિક આહાર લો અને આરામ કરો. જો કે દારુનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, ડ્રિંક કરતાં પહેલાં હંમેશા આ વાત યાદ રાખવી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.