ઉલ્લેખનીય છે કે, અંબાણી પરિવાર મૂળરૂપે ગુજરાતનો છે અને તેની પેટ્રોરસાયણની કંપની જામનગરમાં જ છે. રિલાયન્સ કંપનીના એક અધિકારીએ કહ્યું કે, “આંતરિક રીતે એવો વિચાર હતો કે, અમારી કેટલીક એકમો ગુજરાતમાં રજીસ્ટર થવી જોઈએ. તેથી આ પગલું ઉઠાવ્યું છે.” અધિકારીઓએ એમ પણ કહ્યું કે, કંપનીની દષ્ટિએ કોઈ ફેરફાર આવશે નહીં કારણ કે ટેક્સ અને બીજા બધા પાસા ભારતમાં સરખા જ છે. વધુમાં દસ્તાવેજ પણ ઓનલાઈન ભરવામાં આવતા હોવાથી મુશ્કેલી ઊભી થશે નહીં.
રિલાયન્સે પોતાની 5 કંપનીના કાર્યાલયને અમદાવાદમાં કર્યા શિફ્ટ... - Business
મુંબઈ: રિલાયન્સ કંપનીએ પોતાના 5 નોંધાયેલા કાર્યાલયોને અમદાવાદમાં સ્થળાંતરિત કર્યાં છે, એવું અધિકારીઓ દ્વારા સોમવારે જણાવવામાં આવ્યું હતું. જેમાંથી 4 કંપની મુકેશ અંબાણી દ્વારા ચાલતી દૂરસંચાર એકમ રિલાયન્સ જીઓ છે. જ્યારે પાંચમી રોકાણ કંપની છે, જેને મુકેશ અંબાણીએ પ્રચારિત કરી છે.
ઉલ્લેખનીય છે કે, અંબાણી પરિવાર મૂળરૂપે ગુજરાતનો છે અને તેની પેટ્રોરસાયણની કંપની જામનગરમાં જ છે. રિલાયન્સ કંપનીના એક અધિકારીએ કહ્યું કે, “આંતરિક રીતે એવો વિચાર હતો કે, અમારી કેટલીક એકમો ગુજરાતમાં રજીસ્ટર થવી જોઈએ. તેથી આ પગલું ઉઠાવ્યું છે.” અધિકારીઓએ એમ પણ કહ્યું કે, કંપનીની દષ્ટિએ કોઈ ફેરફાર આવશે નહીં કારણ કે ટેક્સ અને બીજા બધા પાસા ભારતમાં સરખા જ છે. વધુમાં દસ્તાવેજ પણ ઓનલાઈન ભરવામાં આવતા હોવાથી મુશ્કેલી ઊભી થશે નહીં.
रिलायंस ने पांच कंपनियों के पंजीकृत कार्यालयों को अहमदाबाद स्थानातंरित किया
मुंबई: रिलायंस इंडस्ट्रीज ने अपनी पांच अनुषंगी कंपनियों के पंजीकृत कार्यालयों को अहमदाबाद स्थानांतरित किया है. अधिकारियों ने सोमवार को यह कहा. इनमें से चार कंपनियां मुकेश अंबानी द्वारा प्रवर्तित दूरसंचार इकाई रिलायंस जियो की जबकि पांचवीं निवेश कंपनी है जिसे मुकेश अंबानी ने प्रवर्तित किया है.
उल्लेखनीय है कि अंबानी का परिवार मूल रूप से गुजरात का है और रिलायंस इंडस्ट्रीज का सबसे बड़ा पेट्रोरसायन परिसर भी जामनगर में स्थित है. रिलायंस इंडस्ट्रीज के एक अधिकारी ने कहा, "आंतरिक रूप से यह विचार था कि गुजरात में हमारी कुछ इकाइयां पंजीकृत होनी चाहिए. इसीलिए यह कदम उठाया गया.
अधिकारी ने कहा कि कंपनी के नजरिये से कुछ भी नहीं बदला है क्योंकि कर और अन्य पहलू पूरे देश में एक जैसे हैं. दस्तावेज आनलाइन भरे जाने से इस मोर्चे पर भी कोई बदलाव नहीं होगा.
Conclusion: