ETV Bharat / bharat

કોલકાત્તામાં દુર્ગાપૂજા પંડાલમાં લાગી આગ, કોઈ મોટી જાનહાની નહી

author img

By

Published : Oct 28, 2020, 2:23 PM IST

કોલકાત્તાના સોલ્ટ લેક વિસ્તારમાં દુર્ગાપૂજા પંડાલમાં આગ લાગી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઇ ન હતી પરંતુ પંડાલ સંપૂર્ણ રીતે બળી ગયું હતું.

fire
fire

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના સોલ્ટ લેક વિસ્તારમાં એફડી બ્લોક દુર્ગાપૂજા પંડાલમાં આગ લાગી હતી. આ ઘટના સવારે 6: 20 મિનિટની આસપાસ બની હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમા કરવા પ્રયત્નો કર્યો હતો.

( વધુ વિગતો થોડી વારમાં)

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના સોલ્ટ લેક વિસ્તારમાં એફડી બ્લોક દુર્ગાપૂજા પંડાલમાં આગ લાગી હતી. આ ઘટના સવારે 6: 20 મિનિટની આસપાસ બની હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમા કરવા પ્રયત્નો કર્યો હતો.

( વધુ વિગતો થોડી વારમાં)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.