ETV Bharat / bharat

કાશ્મીર અંગે વલણ સ્પષ્ટ, આ ભારત-પાકનો દ્રિપક્ષીય મામાલો છેઃ વિદેશ મંત્રાલય - જમ્મુ કાશ્મીર અંગે વિદેશ મંત્રાલયનું નિવેદન

વિદેશ મંત્રાલયે કાશ્મીર મુદ્દે જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિજય ઠાકુર સિંહે ગુરુવારે કહ્યું કે, કાશ્મીર અંગે અમારૂં વલણ સ્પષ્ટ અને સ્થિર છે.

external affairs ministry news in gujarati
external affairs ministry news in gujarati
author img

By

Published : Jan 23, 2020, 5:27 PM IST

નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયે કાશ્મીર મુદ્દે જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિજય ઠાકુર સિંહે ગુરુવારે કહ્યું કે, કાશ્મીર પ્રત્યેનું અમારૂં વલણ સ્પષ્ટ છે.

વિજય ઠાકુક સિંહે કહ્યું કે, ભારત અને પાકિસ્તાનનો દ્રિપક્ષીય મામલો છે. તેમણે કહ્યું કે, આ મામલાનું દ્વિપક્ષીય રીતે નિરાકરણ લાવવું જોઇએ. વાતચીત માટે એક માહોલ તૈયાર કરવો એ પાકિસ્તાનનું દાયિત્વ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્રારા કાશ્મીર મુદ્દાને ફરીથી ઉઠાવવા માટે વિદેશ મંત્રાલયે કહ્યું કે, કાશ્મીર મુદ્દે ત્રીજા પક્ષની મધ્યસ્થતા પર અમારી સ્થિતિ સ્પષ્ટ રહી છે. વિદેશ મંત્રાલયે વાતનું પુનરાવર્તન કરતા જણાવ્યું હતું કે, આ મામલે ત્રીજા કોઇ પણ પક્ષની ભૂમિકા નથી.

નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયે કાશ્મીર મુદ્દે જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિજય ઠાકુર સિંહે ગુરુવારે કહ્યું કે, કાશ્મીર પ્રત્યેનું અમારૂં વલણ સ્પષ્ટ છે.

વિજય ઠાકુક સિંહે કહ્યું કે, ભારત અને પાકિસ્તાનનો દ્રિપક્ષીય મામલો છે. તેમણે કહ્યું કે, આ મામલાનું દ્વિપક્ષીય રીતે નિરાકરણ લાવવું જોઇએ. વાતચીત માટે એક માહોલ તૈયાર કરવો એ પાકિસ્તાનનું દાયિત્વ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્રારા કાશ્મીર મુદ્દાને ફરીથી ઉઠાવવા માટે વિદેશ મંત્રાલયે કહ્યું કે, કાશ્મીર મુદ્દે ત્રીજા પક્ષની મધ્યસ્થતા પર અમારી સ્થિતિ સ્પષ્ટ રહી છે. વિદેશ મંત્રાલયે વાતનું પુનરાવર્તન કરતા જણાવ્યું હતું કે, આ મામલે ત્રીજા કોઇ પણ પક્ષની ભૂમિકા નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.