ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરઃ પુલવામા એન્કાઉન્ટરમાં 4 આતંકી ઠાર

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીના પુલવામામાં સેનાએ લશ્કર-એ-તૈયબાના 4 આતંકીઓને ઠાર કર્યા છે. આ અથડામણમાં સેનાના 2 જવાના પણ ઘાયલ થયા છે. સેનાએ ચારેય બાજુથી આ વિસ્તારને ઘેરી લીઘો છે.

author img

By

Published : Apr 1, 2019, 8:02 AM IST

Updated : Apr 1, 2019, 8:27 AM IST

પુલવામા

આ હુમલામાં ઘટનાસ્થળેથી સેનાએ હથિયાર જપ્ત કર્યા છે.

પુલવામા
ani

અથડામણમાં 4 આતંકી ઠાર

સેનાને માહિતી મળી હતી કે, એક ઘરમાં કેટલાક આતંકી છુપાયા છે. ત્યારબાદ સુરક્ષા દળોએ લસ્સીપોરા વિસ્તારને ઘેરી લીધો હતો. હાલ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ છે.

પુલવામા હુમલામાં 4 આતંકી ઠાર

આ હુમલામાં ઘટનાસ્થળેથી સેનાએ હથિયાર જપ્ત કર્યા છે.

પુલવામા
ani

અથડામણમાં 4 આતંકી ઠાર

સેનાને માહિતી મળી હતી કે, એક ઘરમાં કેટલાક આતંકી છુપાયા છે. ત્યારબાદ સુરક્ષા દળોએ લસ્સીપોરા વિસ્તારને ઘેરી લીધો હતો. હાલ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ છે.

પુલવામા હુમલામાં 4 આતંકી ઠાર
Intro:Body:

જમ્મુ-કાશ્મિરઃ પુલવામા એન્કાઉન્ટરમાં 4 આતંકી ઠાર





શ્રીનગરઃ જમ્મુ કાશ્મિરના પુલવામામાં સેનાએ લશ્કર-એ-તૈયબાના 4 આતંકીઓને ઠાર કર્યા છે. આ અથડામણમાં સેનાના 2 જવાના પણ ઘાયલ થયા છે. સેનાએ ચારેય બાજુથી આ વિસ્તારને ઘેરી લીઘો છે.



અથડામણમાં 4 આતંકી ઠાર



સેનાને માહિતી મળી હતી કે, એક ઘરમાં કેટલાક આતંકી છુપાયા છે. ત્યારબાદ સુરક્ષા દળોએ લસ્સીપોરા વિસ્તારને ઘેરી લીધો હતો. હાલ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ છે.


Conclusion:
Last Updated : Apr 1, 2019, 8:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.