ETV Bharat / bharat

કોટા બાદ મુખ્ય પ્રધાનના શહેરના હાલ પણ બેહાલ, 1 મહિનામાં 146 બાળકોનાં મોત - Doctor SN Medical College

જોધપુર: કોટાની જે કે લોન હોસ્પિટલમાં નવજાત શિશુઓના સતત થઈ રહેલા મોતનો મામલો હજી યથાવત છે. તો રાજ્યના સીએમ અશોક ગહલોતના ગૃહ નગર જોધપુરના ડોક્ટર એસ.એન. મેડિકલ કોલેજના બાળરોગ વિભાગમાંથી પણ એક એવી ઘટના જાણવા મળી છે જ્યાં દરરોજ 5 જેટલા બાળકોના મૃત્યુ થાય છે.

Rajasthan
વધુ એક જેકે લોન
author img

By

Published : Jan 4, 2020, 7:11 PM IST

રાજસ્થાનના કોટાની જેકે લોન હોસ્પિટલમાં ડિસેમ્બર-2019 દરમિયાન 104 બાળકો થયેલા મોતની ઘટના આખા દેશમાં ચર્ચાનો વિષય બની છે. પરંતુ રાજ્યના મુખ્ય પ્રધાન અશોક ગહલોત અને રાજ્યના ચિકિત્સા પ્રધાન રઘુ શર્મા આને સામાન્ય ઘટના ગણાવી રહ્યા છે. તો કોટાથી પણ વધુ મોટી ઘટના મુખ્ય પ્રધાનના ગૃહ નગર જોધપુરની ડોક્ટર એસ.એન. મેડિકલ કોલેજના બાળ રોગ વિભાગમાં ઘટી રહી છે. જ્યાં દરરોજ 5 જેટલા બાળકોનું મૃત્યુ થઈ રહ્યાં છે.

ડિસેમ્બર-2019ના આંકડા વિશે વાત કરીએ તો, અહીં 146 બાળકોનાં મોત થયા હતાં. એટલું જ નહીં તેમાંના 98 નવજાત શિશુ હતા. આ આંકડો એટલા માટે વધારે છે કારણ કે, વર્ષ 2019માં INCU, PICUમાં કુલ 754 બાળકોનાં મોત થયા હતાં. એટલે કે, દર મહિને 62 બાળકોના મૃત્યુ થયા હતા. પરંતુ ડિસેમ્બરમાં અચાનક જ આ આંકડો 146 પર પહોંચી ગયો હતો. આવી સ્થિતિમાં અહીંની વ્યવસ્થા શંકાના દાયરામાં આવે છે.

જોધપુર મેડિકલ કોલેજ MDM અને ઉમેદ હોસ્પિટલમાં બાળરોગ રોગ વિભાગનું સંચાલન કરે છે. કોટામાં થયેલી દુર્ઘટના બાદ મેડિકલ કોલેજ મેનેજમેન્ટે તૈયાર કરેલા અહેવાલમાં આ વાત જણાવવામાં આવી છે. વિશેષ બાબત એ છે કે, જ્યારે ઈટીવી ભારતે આ અહેવાલની તપાસ કરી ત્યારે બહાર આવ્યું કે, મેડિકલ કોલેજ દ્વારા તૈયાર કરાયેલા ડેટામાં બાળકોના મૃત્યુની ટકાવારી અહીં વિભાગમાં દાખલ થનારા કુલ બાળકોની સંખ્યા સાથે સરખાવવામાં આવી ત્યારે આ આંકડો ખૂબ સંતુલિત જોવા મળ્યો હતો. જ્યારે મોટા ભાગના મૃત્યુ નિયોનેટલ કેર યુનિટ (NICU) અને પેડિયાટ્રિક આઈસીયુમાં (PICU) થયા છે.

વર્ષ 2019માં બાળ રોગ વિભાગમાં કુલ 47 હજાર 815 બાળકો દાખલ થયા હતાં. જેમાંથી 754 બાળકોના મોત થયા હતાં. આ પ્રમાણે મૃત્યુની ટકાવારી 1.57 ટકા હતી. જોકે 2019માં જ NICU અને PICUમાં ગંભીર નવજાત બાળકો ગાખલ થયા હતા, જેમાંથી 754ના મોત થયા હતા. જે આંકડો 13 ટકાથી પણ વધુ છે. આશ્ચર્ય એ વાતનું છે કે, વર્ષ 2019માં વોર્ડમાં એક પણ બાળકનું મોત થયું નહતું. પરંતુ હોસ્પિટલના તંત્રએ મૃત્યુની ટકાવારી કાઢવામાં વોર્ડમાં દાખલ થયેલા બાળકોને પણ ઉમેરી દીધા હતા, જેથી મૃત્યુની ટકાવારી ઓછી દેખાય.

ડોક્ટર એસ.એન. મેડિકલ કોલેજ હોસ્પિટલની વ્યવસ્થા આ પહેલા પણ શંકાના દાયરામાં રહી છે. વર્ષ 2011માં અહીં 30થી વધુ ગર્ભવતી મહિલાઓના મૃત્યુ ચેપગ્રસ્ત ગ્લુકોઝને કારણે થયા હતા. બાદમાં રાજ્ય સરકારે ઉમેદ હોસ્પિટલ પર દબાણ ઓછું કરવા એમડીએમ હોસ્પિટલમાં પણ મહિલા વોર્ડ શરુ કર્યો, પરંતુ અહીં સમગ્ર પશ્ચિમ રાજસ્થાનથી દર્દીઓ આવતા હોવાને કારણે ભરાવો રહે છે.

રાજસ્થાનના કોટાની જેકે લોન હોસ્પિટલમાં ડિસેમ્બર-2019 દરમિયાન 104 બાળકો થયેલા મોતની ઘટના આખા દેશમાં ચર્ચાનો વિષય બની છે. પરંતુ રાજ્યના મુખ્ય પ્રધાન અશોક ગહલોત અને રાજ્યના ચિકિત્સા પ્રધાન રઘુ શર્મા આને સામાન્ય ઘટના ગણાવી રહ્યા છે. તો કોટાથી પણ વધુ મોટી ઘટના મુખ્ય પ્રધાનના ગૃહ નગર જોધપુરની ડોક્ટર એસ.એન. મેડિકલ કોલેજના બાળ રોગ વિભાગમાં ઘટી રહી છે. જ્યાં દરરોજ 5 જેટલા બાળકોનું મૃત્યુ થઈ રહ્યાં છે.

ડિસેમ્બર-2019ના આંકડા વિશે વાત કરીએ તો, અહીં 146 બાળકોનાં મોત થયા હતાં. એટલું જ નહીં તેમાંના 98 નવજાત શિશુ હતા. આ આંકડો એટલા માટે વધારે છે કારણ કે, વર્ષ 2019માં INCU, PICUમાં કુલ 754 બાળકોનાં મોત થયા હતાં. એટલે કે, દર મહિને 62 બાળકોના મૃત્યુ થયા હતા. પરંતુ ડિસેમ્બરમાં અચાનક જ આ આંકડો 146 પર પહોંચી ગયો હતો. આવી સ્થિતિમાં અહીંની વ્યવસ્થા શંકાના દાયરામાં આવે છે.

જોધપુર મેડિકલ કોલેજ MDM અને ઉમેદ હોસ્પિટલમાં બાળરોગ રોગ વિભાગનું સંચાલન કરે છે. કોટામાં થયેલી દુર્ઘટના બાદ મેડિકલ કોલેજ મેનેજમેન્ટે તૈયાર કરેલા અહેવાલમાં આ વાત જણાવવામાં આવી છે. વિશેષ બાબત એ છે કે, જ્યારે ઈટીવી ભારતે આ અહેવાલની તપાસ કરી ત્યારે બહાર આવ્યું કે, મેડિકલ કોલેજ દ્વારા તૈયાર કરાયેલા ડેટામાં બાળકોના મૃત્યુની ટકાવારી અહીં વિભાગમાં દાખલ થનારા કુલ બાળકોની સંખ્યા સાથે સરખાવવામાં આવી ત્યારે આ આંકડો ખૂબ સંતુલિત જોવા મળ્યો હતો. જ્યારે મોટા ભાગના મૃત્યુ નિયોનેટલ કેર યુનિટ (NICU) અને પેડિયાટ્રિક આઈસીયુમાં (PICU) થયા છે.

વર્ષ 2019માં બાળ રોગ વિભાગમાં કુલ 47 હજાર 815 બાળકો દાખલ થયા હતાં. જેમાંથી 754 બાળકોના મોત થયા હતાં. આ પ્રમાણે મૃત્યુની ટકાવારી 1.57 ટકા હતી. જોકે 2019માં જ NICU અને PICUમાં ગંભીર નવજાત બાળકો ગાખલ થયા હતા, જેમાંથી 754ના મોત થયા હતા. જે આંકડો 13 ટકાથી પણ વધુ છે. આશ્ચર્ય એ વાતનું છે કે, વર્ષ 2019માં વોર્ડમાં એક પણ બાળકનું મોત થયું નહતું. પરંતુ હોસ્પિટલના તંત્રએ મૃત્યુની ટકાવારી કાઢવામાં વોર્ડમાં દાખલ થયેલા બાળકોને પણ ઉમેરી દીધા હતા, જેથી મૃત્યુની ટકાવારી ઓછી દેખાય.

ડોક્ટર એસ.એન. મેડિકલ કોલેજ હોસ્પિટલની વ્યવસ્થા આ પહેલા પણ શંકાના દાયરામાં રહી છે. વર્ષ 2011માં અહીં 30થી વધુ ગર્ભવતી મહિલાઓના મૃત્યુ ચેપગ્રસ્ત ગ્લુકોઝને કારણે થયા હતા. બાદમાં રાજ્ય સરકારે ઉમેદ હોસ્પિટલ પર દબાણ ઓછું કરવા એમડીએમ હોસ્પિટલમાં પણ મહિલા વોર્ડ શરુ કર્યો, પરંતુ અહીં સમગ્ર પશ્ચિમ રાજસ્થાનથી દર્દીઓ આવતા હોવાને કારણે ભરાવો રહે છે.

Intro:


Body:जोधपुर में हुई दिसम्बर में 146 बच्चों की हुई मौते



जोधपुर।

पूरे देश मे कोटा मेडिकल कॉलेज के शिशु रोग विभाग में दिसम्बर में 104 बच्चों की मौत की खबर की चर्चा बनी हुई है। लेकिन प्रदेश सरकार के मुखिया मुख्यमंत्री अशोक गहलोत और चिकित्सा मंत्री रघु शर्मा इसे एक सामान्य ही मोदी बता रहे हैं लेकिन कोटा से भी बड़ी नवजात ओं की मौत की त्रासदी मुख्यमंत्री के गृह नगर जोधपुर के डॉक्टर एसएन मेडिकल कॉलेज के शिशु रोग विभाग में हो रही है जहां हर दिन करीब 5 बच्चों की मौतें रिकॉर्ड की जा रही है अगर दिसंबर 2019 के आंकड़ों की बात करें तो यहां 146 बच्चों ने दम तोड़ा है खास बात यह है कि इनमें 98 नवजात है। आंकड़ा इसलिए ज्यादा है कि वर्ष 2019 में NICU PICU  में कुल 754 बच्चों की मौत हुई। यानी कि हर माह 62 की मौत लेकिन दिसम्बर में अचानक यह सांख्य 146 तक जा पहुंची। ऐसे में यहां की व्यवस्थाए संदेह के घेरे में है। जोधपुर मेडिकल कॉलेज एमडीएम व उमेद अस्पताल में शिशु रोग विभाग का संचालन करता है। कोटा में  हुई त्रसदी के बाद मेडिकल कॉलेज प्रबंधन द्वारा तैयार की रिपोर्ट में इस बात का खुलासा हुआ है। खास बात यह है कि ईटीवी भारत ने जब इस रिपोर्ट की पड़ताल की तो सामने आया कि मेडिकल कॉलेज ने जो आंकड़े तैयार किये उसने बच्चों की मौत का प्रतिशत विभाग भर्ती होने वाले कुल बच्चों की संख्या से निकाला जिसमे यह बहुत संतुलित नजर आता है। जबकि सर्वाधिक मौते नियोनेटल केअर यूनिट (NICU) व पीडियाट्रिक आईसीयू (PICU) में हुई है। 2019 में शिशु रोग विभाग में कुल 47815 बच्चे भर्ती हुए जिनमे 754 की मौत हुई। इस हिसाब से मौते 1.57% हुई। लेकिन 2019 में ही एनआईसीयू और पीआईसीयू में 5634  गंभीर नवजात भर्ती हुए जिनमे 754 की मौत हुई है। यह 13 फीसदी से भी ज्यादा है। अचरज इस बात का भी है कि 2019 में वार्ड में एक भी मौत नही हुई लेकिन विभाग ने मौतों का प्रतिशत निकलने में वार्डो में भर्ती होने वाले 42 हजार बच्चों की संख्या भी जोड़ दी। जिससे की मौतों की संख्या कम नजर आए। 




बदनाम रही है व्यवस्थाए

डॉ एसएन मेडिकल कॉलेज के असप्तालों की व्यसवस्थाये पहले भी सवालों के घेरे में रही है। यहां 2011 में 30 से ज्यादा प्रसूताओं की संक्रमित ग्लूकोज से मौते हुई थी इसके बाद सरकार ने उमेद अस्पताल का दबाव कम करने के लिए एमडीएम अस्पताल में भी जनाना विंग शुरू की लेकिन यहां पूरे पश्चिमी राजस्थान का दबाव रहता है।





Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.