ETV Bharat / bharat

ભાજપના સાંસદનું આપત્તિજનક નિવેદન, જાણો મમતાને કોની સાથે સરખાવ્યાં? - Bull

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીના "જય શ્રીરામ"ના નારા પર ભડક્યા બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ મુદ્દા પર ભાજપના સાંસદ અજય ભટ્ટે મમતા બેનર્જી પર આપત્તિજનક નિવેદન આપ્યું છે. તેમણે મમતા બેનર્જીની તુલના આખલો(સાંઢ) સાથે કરી છે.

Bull
author img

By

Published : Jun 5, 2019, 11:51 PM IST

Updated : Jun 6, 2019, 9:08 AM IST

ભાજપના સાંસદે કહ્યું કે, મમતા દીદીને શું થયુ છે ખ્યાલ નથી આવતો, તેઓ રામનું નામ સાંભળતા જ ભડકી જાય છે. જેવી રીતે આખલોને લાલ કપડુ બતાવતા તે ભડકી જાય છે, તેવી રીતે "જય શ્રીરામ" સાંભળીને દીદી ઉત્તેજીત થઇ જાય છે.

તેમણે કહ્યું કે, બંગાળમાં લોકોએ "જય શ્રીરામ" નામનો જાપ કરીને મમતા દીદીને હલાવી નાખ્યાં છે. ભગવાનના નામનો જેણે પણ વિરોધ કર્યો છે, તે બચ્યાં નથી.

ભાજપના સાંસદે મમતાની તૂલના આખલો સાથે કરી

TMC સાંસદ અભિષેક બેનર્જીના નિવેદન પર તેમણે કહ્યું કે, "માં કાલી" હોય કે, "જય શ્રીરામ" બંને અમારી પૌરાણીક કથાનું એક અંગ છે.

ભાજપના સાંસદે કહ્યું કે, મમતા દીદીને શું થયુ છે ખ્યાલ નથી આવતો, તેઓ રામનું નામ સાંભળતા જ ભડકી જાય છે. જેવી રીતે આખલોને લાલ કપડુ બતાવતા તે ભડકી જાય છે, તેવી રીતે "જય શ્રીરામ" સાંભળીને દીદી ઉત્તેજીત થઇ જાય છે.

તેમણે કહ્યું કે, બંગાળમાં લોકોએ "જય શ્રીરામ" નામનો જાપ કરીને મમતા દીદીને હલાવી નાખ્યાં છે. ભગવાનના નામનો જેણે પણ વિરોધ કર્યો છે, તે બચ્યાં નથી.

ભાજપના સાંસદે મમતાની તૂલના આખલો સાથે કરી

TMC સાંસદ અભિષેક બેનર્જીના નિવેદન પર તેમણે કહ્યું કે, "માં કાલી" હોય કે, "જય શ્રીરામ" બંને અમારી પૌરાણીક કથાનું એક અંગ છે.

Intro:Body:

ભાજપના સાંસદે મમતાની તૂલના આખલો સાથે કરી, કહ્યું ઉત્તેજીત શા માટે થઇ જાઓ છો



BJP MP Ajay bhatt Cpmpares Mamta Benrjee with Bull 



નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીના "જય શ્રી રામ" ના નારા પર ભડક્યા બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ મુદ્દા પર ભાજપના સાંસદ અજય ભટ્ટે મમતા બેનર્જી પર આપત્તિ જનક નિવેદન આપ્યું છે. તેમણે મમતા બેનર્જીની તુલના આખલો( સાંઢ) સાથે કરી છે.



ભાજપના સાંસદે કહ્યું કે મમતા દીદીને શું થયુ છે ખ્યાલ નથી આવતો, તેઓ રામનું નામ સાંભળતા જ ભડકી જાય છે.  જેવી રીતે આખલોને લાલ કપડુ બતાવતા તે ભડકી જાય છે, તેવી રીતે "જય શ્રી રામ" સાંભળીને દીદી ઉત્તેજીત થઇ જાય છે.



તેમણે કહ્યું કે બંગાળમાં લોકોએ "જય શ્રી રામ" નામનો જાપ કરીને મમતા દીદીને હલાવી નાખ્યા છે. ભગવાનના નામનો જેણે પણ વિરોધ કર્યો છે, તે બચ્યા નથી.



TMC સાંસદ અભિષેક બેનર્જીના નિવેદન પર તેમણે કહ્યું કે, "માં કાલી" હોય કે, "જય શ્રી રામ" બંને અમારી પૌરાણીક કથાનું એક અંગ છે. 


Conclusion:
Last Updated : Jun 6, 2019, 9:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.