ETV Bharat / bharat

રસ્તો ખાલી કરાવો નહિંતર અમે તમારૂ પણ નહિં સાંભળીએઃ કપિલ મિશ્રા

author img

By

Published : Feb 24, 2020, 4:28 AM IST

દિલ્હીના જાફરાબાદ વિસ્તારમાં લોકો સીએએના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે, પ્રદર્શનના કારણે દિલ્હીથી સીલમપુર જવાનો રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે.

રસ્તો ખાલી કરાવો નહિતર પછી અમને નો કહેતા, અમે તમારૂ પણ નહિ સાંભળીએઃ કપિલ મિશ્રા
રસ્તો ખાલી કરાવો નહિતર પછી અમને નો કહેતા, અમે તમારૂ પણ નહિ સાંભળીએઃ કપિલ મિશ્રા

નવી દિલ્હીઃ ભાજપ નેતા કપિલ મિશ્રાએ વિરોધ કરનાર લોકો વિરૂદ્ધ પોલીસને વિનંતિ કરી હતી કે ટ્રંપ પરત ન ફરે ત્યા સુધીમાં રસ્તો ખાલી કરાવો. રવિવારના રોજ CAAના સમર્થન કરવા પહોચેલા ભાજપના નેતાએ પોલીસને જાફરાબાદનો રસ્તો ખાલી કરવાનું કહ્યું હતું.

દિલ્હીના મોજપુરમાં CAAના સમર્થન કરી રહેલા ભાજપના નેતા કપિલ મિશ્રાએ દિલ્હી પોલીસને કહ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ભારત પ્રવાસ પહેલા વિરોધ કરનાર લોકોને હટાવવામાં આવે નહિતર અમે લોકો પણ રસ્તા પર ઉતરી આવશું. જ્યારે ડીસીપીના સમજાવ્યા બાદ કપિલ મિશ્રા પ્રદર્શન કરવાને લઇને માની ગયા હતા. જ્યારે તેમને વિનંતી પણ કરી હતી કે ડોનાલ્ડ ટ્રંપના ભારત પ્રવાસ પુર્ણ થાય ત્યાર સુધીમાં જાફરાબાદનો રસ્તો ખુલી કરાવો, નહિતર અમે લોકો પણ રસ્તા પર ઉતરી જઇશું.

રસ્તો ખાલી કરાવો નહિતર પછી અમને નો કહેતા, અમે તમારૂ પણ નહિ સાંભળીએઃ કપિલ મિશ્રા

જાફરાબાદ વિસ્તારમાં સીએએના વિરોધમાં લોકો પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનના કારણે સીલમપુરથી યમુના નજર જવાનો રસ્તો બંધ થયો છે. ત્યારબાદ રવિવારના રોજ રસ્તો બંધ થયા બાદ કપિલ મિશ્રા CAAના સમર્થકો સાથે મોજપુર ચોક પહોચ્યા હતા અને CAAના સમર્થનમાં નારા લગાવ્યા હતા.

જ્યારે વિરોધ કરનાર લોકોએ જણાવ્યું કે કપિલ મિશ્રાએ લોકોને ભડકાવ્યા હતા, જેના કારણે હાલાત ખરાબ થાય અમે આ પ્રકારની વિચારધારાના લોકોની નિંદા કરીએ છીએ.

નવી દિલ્હીઃ ભાજપ નેતા કપિલ મિશ્રાએ વિરોધ કરનાર લોકો વિરૂદ્ધ પોલીસને વિનંતિ કરી હતી કે ટ્રંપ પરત ન ફરે ત્યા સુધીમાં રસ્તો ખાલી કરાવો. રવિવારના રોજ CAAના સમર્થન કરવા પહોચેલા ભાજપના નેતાએ પોલીસને જાફરાબાદનો રસ્તો ખાલી કરવાનું કહ્યું હતું.

દિલ્હીના મોજપુરમાં CAAના સમર્થન કરી રહેલા ભાજપના નેતા કપિલ મિશ્રાએ દિલ્હી પોલીસને કહ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ભારત પ્રવાસ પહેલા વિરોધ કરનાર લોકોને હટાવવામાં આવે નહિતર અમે લોકો પણ રસ્તા પર ઉતરી આવશું. જ્યારે ડીસીપીના સમજાવ્યા બાદ કપિલ મિશ્રા પ્રદર્શન કરવાને લઇને માની ગયા હતા. જ્યારે તેમને વિનંતી પણ કરી હતી કે ડોનાલ્ડ ટ્રંપના ભારત પ્રવાસ પુર્ણ થાય ત્યાર સુધીમાં જાફરાબાદનો રસ્તો ખુલી કરાવો, નહિતર અમે લોકો પણ રસ્તા પર ઉતરી જઇશું.

રસ્તો ખાલી કરાવો નહિતર પછી અમને નો કહેતા, અમે તમારૂ પણ નહિ સાંભળીએઃ કપિલ મિશ્રા

જાફરાબાદ વિસ્તારમાં સીએએના વિરોધમાં લોકો પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનના કારણે સીલમપુરથી યમુના નજર જવાનો રસ્તો બંધ થયો છે. ત્યારબાદ રવિવારના રોજ રસ્તો બંધ થયા બાદ કપિલ મિશ્રા CAAના સમર્થકો સાથે મોજપુર ચોક પહોચ્યા હતા અને CAAના સમર્થનમાં નારા લગાવ્યા હતા.

જ્યારે વિરોધ કરનાર લોકોએ જણાવ્યું કે કપિલ મિશ્રાએ લોકોને ભડકાવ્યા હતા, જેના કારણે હાલાત ખરાબ થાય અમે આ પ્રકારની વિચારધારાના લોકોની નિંદા કરીએ છીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.