ETV Bharat / bharat

બેહમઈ હત્યાકાંડની આજે સુનાવણી, 38 વર્ષ બાદ ચુકાદો

ઉત્તર પ્રદેશઃ જનપદ કાનપુરમાં સોમવારે દેશનો સૌથી ચર્ચીત કેસ બેહમઈ હત્યાકાંડનો ચુકાદો છે. 14 ફેબ્રુઆરી 1981માં આ હત્યાકાંડ બેહમઈ ગામમાં પૂર્વ દસ્યું સુંદરી ફુલન દેવી અને તેના સાથિઓએ મળીને એક સાથે 20 લોકોને લાઈનમાં ઉભા રાખીને ગોળી મારી હત્યા કરી હતી. આ કેસનો ચુકાદો 38 વર્ષ પછી કાનપુરની ખાસ કોર્ટમાં સોમવારે આપવામાં આવશે.

author img

By

Published : Jan 6, 2020, 3:29 PM IST

behmai murder case
બેહમઈ હત્યાકાંડની સુનવણી, 38 વર્ષ બાદ ચુકાદો

સોમવારે 38 સાથે પછી બેહમઈ હત્યાકાંડની સુનાવણી છે. વાદી રાજા રામે સિકન્દરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. 38 વર્ષોથી કાનપુરની દસ્યુ પ્રભાવિત ડકૈતી કોર્ટમાં ચાલી રહી છે. આ કેસનો ચુકાદો સોમવાર એટલે કે, આજે છે.

બેહમઈ હત્યાકાંડની સુનવણી, 38 વર્ષ બાદ ચુકાદો

આ કેસમાં મુખ્ય સાક્ષી જંતર સિંહે ઇટીવી ભારત સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, આ કેસના 4 આરોપી જામીન પર બહાર છે. 6 સાક્ષીઓમાંથી 4 મૃત્યુ પામ્યા છે, 2 જીવંત છે, 1 જેલમાં છે. મનસિંહ અને વિશ્વનાથ નામના 2 આરોપી ફરાર છે. આ કેસ કાનપુરના રાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બેહમાઇ ગામમાં બન્યો હતો. 38 વર્ષથી રાજકીય પક્ષો તેમનો બચાવ કરી રહ્યા છે, એવો સાક્ષી કરી રહ્યા આરોપ છે.

સોમવારે 38 સાથે પછી બેહમઈ હત્યાકાંડની સુનાવણી છે. વાદી રાજા રામે સિકન્દરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. 38 વર્ષોથી કાનપુરની દસ્યુ પ્રભાવિત ડકૈતી કોર્ટમાં ચાલી રહી છે. આ કેસનો ચુકાદો સોમવાર એટલે કે, આજે છે.

બેહમઈ હત્યાકાંડની સુનવણી, 38 વર્ષ બાદ ચુકાદો

આ કેસમાં મુખ્ય સાક્ષી જંતર સિંહે ઇટીવી ભારત સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, આ કેસના 4 આરોપી જામીન પર બહાર છે. 6 સાક્ષીઓમાંથી 4 મૃત્યુ પામ્યા છે, 2 જીવંત છે, 1 જેલમાં છે. મનસિંહ અને વિશ્વનાથ નામના 2 આરોપી ફરાર છે. આ કેસ કાનપુરના રાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બેહમાઇ ગામમાં બન્યો હતો. 38 વર્ષથી રાજકીય પક્ષો તેમનો બચાવ કરી રહ્યા છે, એવો સાક્ષી કરી રહ્યા આરોપ છે.

Intro:एंकर_यू पी के जनपद कानपुर देहात में आज देश के सबसे बड़े बहुचर्चित नरसंहार बेहमई कांड का आज फैशला आना है..14 फरवरी 1981 में ये नरसंहार बेहमई गांव में पूर्व दस्यु सुंदरी फूलन देवी व उनके गैंग के साथियों ने मिलकर एक साथ 20 लोगो को लाइन से खड़े करके एक साथ गोली मार दी थी..जिसकी सुनवाई आज 38 साल बाद कानपुर देहात की डकैती स्पेशल कोर्ट में होना है..."


Body:वी0ओ0_आज 38 साथ बाद बेहमई कांड पर सुनाई हो रही है...वादी राजा राम ने सिकन्दरा थाने में मुकदमा दर्ज करवाया था..38 सालो से कानपुर देहात की दस्यु प्रभावित डकैती कोर्ट में चल रही है...जिसकी आज सुनवाई होनी है..आज 38 साल बाद फैसला आएगा..


Conclusion:वी0ओ0_तो वही इस मामले में मुख्य गवाह जन्टर सिंह ने etv भारत से खाश बातचीत की...उन्होंने बताया की इस केश में 4 आरोपी जमानत में बाहर है..6 गवाहों में 4 की मौत हो चुकी है..और 2 गांव जिंदा है..1 जेल में है..मानसिंह और विश्वनाथ आरोपी फरार चल रहे है..जो की ये कांड कानपुर देहात के राजपुर थाना क्षेत्र बेहमई गांव में हुआ था..38 साल से राजनैतिक पार्टियां उन्हें बचाती रही है...ऐसा आरोप लगाया...

वाइट_जन्टर सिंह (बेहमई कांड के मुख्य प्रत्यदर्शी गवाह कानपुर देहात)


Date- 6_1_2020

Center - Kanpur dehat

Reporter - Himanshu sharma

mob_9616567545
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.