ETV Bharat / bharat

અયોધ્યા વિવાદ મામલામાં સુનાવણી સમાપ્ત, ચૂકાદો સુરક્ષિત

author img

By

Published : Oct 17, 2019, 1:00 PM IST

નવી દિલ્હી: રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં 40 દિવસીની સુનાવણી સમાપ્ત થઈ છે. સુપ્રીમ કોર્ટે રાજકીય રીતે મહત્વપૂર્ણ 70 વર્ષ જૂના કેસમાં પોતાનો નિર્ય સુરક્ષિત રાખ્યો છે. CJI રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી પાંચ જજોની બેંચે 6 ઓગસ્ટથી આ મામલામાં દરરોજ સુનાવણી કરી હતી. આ અગાઉ કોર્ટ દ્વારા રચિત મધ્યસ્થી પેનલને આ મામલાનું સમાધાન કરવામાં નિષ્ફળ રહી હતી.

ram mandir

સુનાવણીના અંતિમ દિવસે સુપ્રીમ કોર્ટમાં હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષો વચ્ચે દલીલો થઈ હતી. મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને એક પિક્ટોરિયલ મેપને ફાડી નાખ્યો હતો. જેને અખિલ ભારતીય હિન્દુ મહાસભાના એક વરિષ્ઠ વકિલ દ્વારા ભગવાન રામના જન્મસ્થળ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો.

હિન્દુ મહાસભાના વકીલ વરુણ સિન્હાએ આશા વ્યક્ત કરી કે, 23 દિવસમાં આ કેસનો ચૂકાદો આવી જશે અને બધા પક્ષોને માન્ય રહેશે.

આ પણ વાંચો...અયોધ્યા વિવાદના ઘટનાક્રમ પર એક નજર..

રાજીવ ધવને કોર્ટમાં કહ્યું કે, સલ્તનતની શરુઆત 1206માં થઈ હતી અને જાતિ આધારિત સમાજમાં ઈસ્લામ લોકો માટે આકર્ષક વિશ્વાસ હતો.

બીજી તરફથી ધવને કહ્યું કે, મુસ્લિમ પાર્ટી બાબરી મસ્જિદનું નિર્માણ કરવા માગે છે. જે 5 ડિસેમ્બર 1992માં ઉભી થઇ હતી.

સુપ્રીમ કોર્ટે બંને પક્ષોના વકીલોને આ મામલામાં મોલ્ડિંગ ઓફ રિલીફ પર લિખિત દલીલ દાખલ કરવામાં માટે કહ્યું હતું.

સુનાવણીના અંતિમ દિવસે સુપ્રીમ કોર્ટમાં હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષો વચ્ચે દલીલો થઈ હતી. મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને એક પિક્ટોરિયલ મેપને ફાડી નાખ્યો હતો. જેને અખિલ ભારતીય હિન્દુ મહાસભાના એક વરિષ્ઠ વકિલ દ્વારા ભગવાન રામના જન્મસ્થળ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો.

હિન્દુ મહાસભાના વકીલ વરુણ સિન્હાએ આશા વ્યક્ત કરી કે, 23 દિવસમાં આ કેસનો ચૂકાદો આવી જશે અને બધા પક્ષોને માન્ય રહેશે.

આ પણ વાંચો...અયોધ્યા વિવાદના ઘટનાક્રમ પર એક નજર..

રાજીવ ધવને કોર્ટમાં કહ્યું કે, સલ્તનતની શરુઆત 1206માં થઈ હતી અને જાતિ આધારિત સમાજમાં ઈસ્લામ લોકો માટે આકર્ષક વિશ્વાસ હતો.

બીજી તરફથી ધવને કહ્યું કે, મુસ્લિમ પાર્ટી બાબરી મસ્જિદનું નિર્માણ કરવા માગે છે. જે 5 ડિસેમ્બર 1992માં ઉભી થઇ હતી.

સુપ્રીમ કોર્ટે બંને પક્ષોના વકીલોને આ મામલામાં મોલ્ડિંગ ઓફ રિલીફ પર લિખિત દલીલ દાખલ કરવામાં માટે કહ્યું હતું.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/rajasthan/bharat/bharat-news/ayodhya-case-hearing-in-supreme-court/na20191017101208001



अयोध्या विवाद मामले में सुनवाई पूरी, फैसला सुरक्षित


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.