ETV Bharat / bharat

રાહુલ ગાંધીએ અમિત શાહને હત્યાના આરોપી બતાવ્યા

ભોપાલ: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર પ્રહારો કર્યા હતાં. રાહુલ ગાંધીએ અમિત શાહને હત્યાના આરોપી બતાવ્યા છે. આપને જણાવી દઈએ કે, મંગળવારે રાહુલ ગાંધી જબલપુર જનસભામાં આવું નિવેદન આપ્યું છે.

author img

By

Published : Apr 23, 2019, 7:29 PM IST

ani

રાહુલ ગાંધીએ અહીં વધુમાં કહ્યું હતું કે, મોદી પૂછી રહ્યા છે કે, ન્યાય યોજનામાં રુપિયા ક્યાંથી આવશે. હું કહું છે કે, અંબાણી-અદાણી પાસેથી કાઢીને લાવીશ.

  • #WATCH Congress President Rahul Gandhi in Jabalpur, Madhya Pradesh says, "Murder accused BJP President Amit Shah....waah! kya shaan hai....Have you heard Jay Shah's name? He is a magician, he made Rs 50,000 into Rs 80 crore in 3 months." pic.twitter.com/lja1k5w0Sk

    — ANI (@ANI) 23 April 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અહીં ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી માટે અનેક નેતાઓ આ વખતે વિવાદીત નિવેદનો આપ્યા છે જેમાં હવે રાહુલ ગાંધી પણ સામેલ થઈ ગયા છે.

આ અગાઉ સપાના આઝમ ખાન, ભાજપના મેનકા ગાંધી, યોગી આદિત્યાનાથ, માયાવતી, નવજોત સિદ્ધું પર આચાર સંહિતા અંતર્ગત પ્રતિબંધ લાગ્યો હતો.

રાહુલ ગાંધીએ અહીં વધુમાં કહ્યું હતું કે, મોદી પૂછી રહ્યા છે કે, ન્યાય યોજનામાં રુપિયા ક્યાંથી આવશે. હું કહું છે કે, અંબાણી-અદાણી પાસેથી કાઢીને લાવીશ.

  • #WATCH Congress President Rahul Gandhi in Jabalpur, Madhya Pradesh says, "Murder accused BJP President Amit Shah....waah! kya shaan hai....Have you heard Jay Shah's name? He is a magician, he made Rs 50,000 into Rs 80 crore in 3 months." pic.twitter.com/lja1k5w0Sk

    — ANI (@ANI) 23 April 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અહીં ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી માટે અનેક નેતાઓ આ વખતે વિવાદીત નિવેદનો આપ્યા છે જેમાં હવે રાહુલ ગાંધી પણ સામેલ થઈ ગયા છે.

આ અગાઉ સપાના આઝમ ખાન, ભાજપના મેનકા ગાંધી, યોગી આદિત્યાનાથ, માયાવતી, નવજોત સિદ્ધું પર આચાર સંહિતા અંતર્ગત પ્રતિબંધ લાગ્યો હતો.

Intro:Body:

રાહુલ ગાંધીએ અમિત શાહને હત્યાના આરોપી બતાવ્યા





ભોપાલ: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર પ્રહારો કર્યા હતાં. રાહુલ ગાંધીએ અમિત શાહને હત્યાના આરોપી બતાવ્યા છે. આપને જણાવી દઈએ કે, મંગળવારે રાહુલ ગાંધી જબલપુર જનસભામાં આવું નિવેદન આપ્યું છે.



રાહુલ ગાંધીએ અહીં વધુમાં કહ્યું હતું કે, મોદી પૂછી રહ્યા છે કે, ન્યાય યોજનામાં રુપિયા ક્યાંથી આવશે. હું કહું છે કે, અંબાણી-અદાણી પાસેથી કાઢીને લાવીશ.



અહીં ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી માટે અનેક નેતાઓ આ વખતે વિવાદીત નિવેદનો આપ્યા છે જેમાં હવે રાહુલ ગાંધી પણ સામેલ થઈ ગયા છે.



આ અગાઉ સપાના આઝમ ખાન, ભાજપના મેનકા ગાંધી, યોગી આદિત્યાનાથ, માયાવતી, નવજોત સિદ્ધું પર આચાર સંહિતા અંતર્ગત પ્રતિબંધ લાગ્યો હતો.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.