ન્યૂઝ ડેસ્કઃ ઇરાનમાં ભારતના રાજદૂતે LAHDCના અધ્યક્ષ કારગિલ યુટી લદ્દાખને પત્ર લખ્યો છે. ભારત સરકારના વિદેશ મંત્રાલય અને ઇરાની સરકાર દ્વારા ફસાયેલા લદ્દાખી યાત્રિકોને આપવામાં આવતી સુવિધાઓ અને સેવાઓ અંગેના વિવિધા પ્રયાસો અંગે પત્રમાં જણાવ્યું છે.
![Etv Bharat, GujaratiNews, Ambassador of India in Iran writes to Chairman LAHDC Kargil](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/img-20200419-wa0004_1904newsroom_1587272278_320.jpg)
રાજદૂતે ફિરોઝ એ ખાન યાત્રાળુઓને શ્રેષ્ઠ સેવાઓ આપી રહ્યા છે તેની ખાતરી કરી હતી. જે પહેલેથી જ લેવામાં આવી રહી છે અને ચાલુ રહેશે.