ETV Bharat / bharat

અલીગઢ: CAA અને NRCના ઉલ્લંઘનના 4 આરોપી સામે NSA હેઠળ કાર્યવાહી - 4 accused of caa violance

સીએએ અને એનઆરસીના વિરોધને પગલે 23 ફેબ્રુઆરીએ ઉપરકોટ કોટવાલી વિસ્તારમાંથી અટકાયત કરાયેલા ચાર આરોપીઓ સામે એનએસએની કાર્યવાહી કરી છે. 23 ફેબ્રુઆરીએ ઉપરકોટ કોટવાલીની બહાર વિરોધ કરી રહેલી મહિલાઓના ટોળામાં સામેલ ત્રાસવાદીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો. જિલ્લા જેલમાં અટકાયત કરાયેલા ચારેય આરોપીઓ સામે રાસુકા (એનએસએ) નું વોરંટ કાઢવામાંં આવ્યું હતું.

અલીગઢ: CAA અને NRC ના ઉલ્લંઘનના 4 આરોપી સામે NSAની કાર્યવાહી થશે
અલીગઢ: CAA અને NRC ના ઉલ્લંઘનના 4 આરોપી સામે NSAની કાર્યવાહી થશે
author img

By

Published : Jun 5, 2020, 9:41 PM IST

અલીગઢ: સીએએ અને એનઆરસીના વિરોધને પગલે 23 ફેબ્રુઆરીએ ઉપરકોટ કોટવાલીની બહાર ધરણા કરી રહેલી મહિલાઓની ભીડમાં ત્રાસવાદીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસ ઉપર ફાયરિંગ કરી હતી. આ વિવાદમાં ખાસ સમુદાયના યુવક તારિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

ભાજપના નેતા વિનય વર્શ્ને આ હત્યાના મામલે જેલમાં છે. જેલમા રહેલા ચારેય આરોપીઓ વિરુદ્ધ જિલ્લાના વહીવટીતંત્રે મુખ્ય રાસુુુકાની કાર્યવાહી હાથ ધરી છે. જો તેઓ બહાર આવે છે તો તેઓ શહેરની શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે.જેના કારણે પોલીસ અને ગુપ્તચર અહેવાલ, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાસુકાની કાર્યવાહી કરવામાં આવી છે.

માહિતી આપતી વખતે એસએસપી મુનિરાજ જીએ જણાવ્યું હતું કે, 23 ફેબ્રુઆરીથી એનઆરસી અને સીએએની વિરોધમાં પ્રદર્શન કરી રહેલા લોકોએ પોલીસ વાહનો ઉપર તેમજ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસની ગાડીમાં તોડફોડ કરતા આગ લાગી હતી.


પોલીસે આ આરોપી પર કેેેસ કરી ધરપકડ કરી હતી. તેેમજ જેેેલ થયા બાદ તેમની જમાનત થવાની હતી ત્યારે પોલીસ પર પથ્થરમારો કર્યો તેેેમજ શહેરની શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે તેેના કારણે તે ચાર આરોપી પર એનએસએ કાર્યવાહી કરાઇ હતી.

અલીગઢ: સીએએ અને એનઆરસીના વિરોધને પગલે 23 ફેબ્રુઆરીએ ઉપરકોટ કોટવાલીની બહાર ધરણા કરી રહેલી મહિલાઓની ભીડમાં ત્રાસવાદીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસ ઉપર ફાયરિંગ કરી હતી. આ વિવાદમાં ખાસ સમુદાયના યુવક તારિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

ભાજપના નેતા વિનય વર્શ્ને આ હત્યાના મામલે જેલમાં છે. જેલમા રહેલા ચારેય આરોપીઓ વિરુદ્ધ જિલ્લાના વહીવટીતંત્રે મુખ્ય રાસુુુકાની કાર્યવાહી હાથ ધરી છે. જો તેઓ બહાર આવે છે તો તેઓ શહેરની શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે.જેના કારણે પોલીસ અને ગુપ્તચર અહેવાલ, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાસુકાની કાર્યવાહી કરવામાં આવી છે.

માહિતી આપતી વખતે એસએસપી મુનિરાજ જીએ જણાવ્યું હતું કે, 23 ફેબ્રુઆરીથી એનઆરસી અને સીએએની વિરોધમાં પ્રદર્શન કરી રહેલા લોકોએ પોલીસ વાહનો ઉપર તેમજ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસની ગાડીમાં તોડફોડ કરતા આગ લાગી હતી.


પોલીસે આ આરોપી પર કેેેસ કરી ધરપકડ કરી હતી. તેેમજ જેેેલ થયા બાદ તેમની જમાનત થવાની હતી ત્યારે પોલીસ પર પથ્થરમારો કર્યો તેેેમજ શહેરની શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે તેેના કારણે તે ચાર આરોપી પર એનએસએ કાર્યવાહી કરાઇ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.