ETV Bharat / bharat

દિલ્હીમાં કોરોના વાઈરસના કેસ વધી શકે છે, નિઝામુદ્દીનના લોકોનો ટેસ્ટ થઈ રહ્યો છે - કેજરીવાલ

author img

By

Published : Apr 4, 2020, 9:30 PM IST

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં 445 કોવિડ-19ના કેસ છે. પરિસ્થિતિ કાબૂમાં છે અને કોમ્યુનિટિ ટ્રાંસમીશન થયું નથી.

Coronavirus: 445 cases in Delhi
દિલ્હીમાં કોરોના વાઈરસના કેસ વધી શકે છે

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, લોકલ ટ્રાંસમીશનના 40 કેસ છે. જ્યારે બીજા દર્દીઓ વિદેશથી પરત આવ્યા હતા અથવા તેઓ મરકજના દર્દી છે.કોરોના વાઈરસને લીધે દિલ્હીમાં 6 લોકોના મોત થયાં છે. 5 લોકો 60 વર્ષથી વધારે ઉંમરના હતા અને એકને ગંભીર બિમારી હતી. મરકજમાંથી 2300 લોકોને બહાર નિકાળવામાં આવ્યાં છે અને 2-3 દિવસમાં બધાનો ટેસ્ટ થશે.

વધુમાં કેજરીવાલે કહ્યું કે, ડૉક્ટર અને નર્સ માટે PPEની અછત છે. કેન્દ્ર સરકારે આ અછતની પૂરતી કરવી પડશે.

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, લોકલ ટ્રાંસમીશનના 40 કેસ છે. જ્યારે બીજા દર્દીઓ વિદેશથી પરત આવ્યા હતા અથવા તેઓ મરકજના દર્દી છે.કોરોના વાઈરસને લીધે દિલ્હીમાં 6 લોકોના મોત થયાં છે. 5 લોકો 60 વર્ષથી વધારે ઉંમરના હતા અને એકને ગંભીર બિમારી હતી. મરકજમાંથી 2300 લોકોને બહાર નિકાળવામાં આવ્યાં છે અને 2-3 દિવસમાં બધાનો ટેસ્ટ થશે.

વધુમાં કેજરીવાલે કહ્યું કે, ડૉક્ટર અને નર્સ માટે PPEની અછત છે. કેન્દ્ર સરકારે આ અછતની પૂરતી કરવી પડશે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.