ETV Bharat / bharat

આસામ વિધાનસભા ચૂંટણી : કેન્દ્રીય પ્રધાન અમિત શાહે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન

author img

By

Published : Mar 31, 2021, 3:16 PM IST

Updated : Mar 31, 2021, 6:15 PM IST

રાજ્યમાં બીજા તબક્કામાં 39 મતદાનક્ષેત્રમાં મતદાન કરવામાં આવશે. 6 એપ્રિલે અંતિમ તબક્કામાં 40 સીટ પર મતદાન થશે. અમિત શાહે આજે 31 માર્ચ અસમના ચિરાંગ જિલ્લામાં એક જનસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધી પર નિશોન સાધ્યું હતું.

election
આસામના ચિંરાગમાં અમિત શાહે રાહુલ ગાંધી પર સાધ્યો નિશાનો
  • અમિત શાહ આસામના પ્રવાસે
  • ચિંરાગ જિલ્લામાં ભાજપની રેલીની સંબોધન કર્યું
  • રાહુલ ગાંધી પર સાધ્યો નિશાનો

આસામ : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આસામમાં એક ચૂંટણી સભામાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી આજકાલ એક પ્રવાસી તરીકે આસામમાં છે. જે કહે છે કે બગરુદ્દીન અજમલ આસામની ઓળખ છે, તમે મને જણાવો કે અજમલ આસામની ઓણખ છે કે ભૂપેન હઝારીકા, ઉપેન્દ્ર નાથ અને શંકર દેવ? બ્લેક માઉન્ટેઇન બદરુદ્દીન અજમલ આસામની ઓળખ ન હોઇ શકે.

આ પણ વાંચો : રાહુલ, પ્રિયંકા આજથી આસામ અને કેરળમાં ચૂંટણી પ્રચાર શરૂ કરશે

અમિત શાહે ચિરાંગમાં સંબોધી રેલી

અમિત શાહે આસામના ચિરાંગમાં ભાજપની રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધી પર નિશાનો સાધ્યો હતો. ઉલ્લખેનીય છે કે, રાજ્યમાં બીજા ચરણનું મતદાન 39 મતવિસ્તારમાં થશે, જ્યારે 6 એપ્રિલના રોજ અંતિમ તબક્કામાં 40 બેઠક માટે મતદાન થશે.

આ પણ વાંચો - આસામ વિધાનસભા ચૂંટણી 2021: પ્રથમ તબક્કામાં 47 બેઠકો માટે મતદાન શરૂ

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી 30 માર્ચના રોજથી આસામ અને કેરળમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. આસામ રાજ્યમાં 6 એપ્રિલના રોજ ચૂંટણી યોજાવાની છે, જે કારણે દિગ્ગજ નેતાઓ આસામમાં ચૂંટણી પ્રચાર કરવા માટે આવી રહ્યા છે.

  • અમિત શાહ આસામના પ્રવાસે
  • ચિંરાગ જિલ્લામાં ભાજપની રેલીની સંબોધન કર્યું
  • રાહુલ ગાંધી પર સાધ્યો નિશાનો

આસામ : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આસામમાં એક ચૂંટણી સભામાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી આજકાલ એક પ્રવાસી તરીકે આસામમાં છે. જે કહે છે કે બગરુદ્દીન અજમલ આસામની ઓળખ છે, તમે મને જણાવો કે અજમલ આસામની ઓણખ છે કે ભૂપેન હઝારીકા, ઉપેન્દ્ર નાથ અને શંકર દેવ? બ્લેક માઉન્ટેઇન બદરુદ્દીન અજમલ આસામની ઓળખ ન હોઇ શકે.

આ પણ વાંચો : રાહુલ, પ્રિયંકા આજથી આસામ અને કેરળમાં ચૂંટણી પ્રચાર શરૂ કરશે

અમિત શાહે ચિરાંગમાં સંબોધી રેલી

અમિત શાહે આસામના ચિરાંગમાં ભાજપની રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધી પર નિશાનો સાધ્યો હતો. ઉલ્લખેનીય છે કે, રાજ્યમાં બીજા ચરણનું મતદાન 39 મતવિસ્તારમાં થશે, જ્યારે 6 એપ્રિલના રોજ અંતિમ તબક્કામાં 40 બેઠક માટે મતદાન થશે.

આ પણ વાંચો - આસામ વિધાનસભા ચૂંટણી 2021: પ્રથમ તબક્કામાં 47 બેઠકો માટે મતદાન શરૂ

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી 30 માર્ચના રોજથી આસામ અને કેરળમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. આસામ રાજ્યમાં 6 એપ્રિલના રોજ ચૂંટણી યોજાવાની છે, જે કારણે દિગ્ગજ નેતાઓ આસામમાં ચૂંટણી પ્રચાર કરવા માટે આવી રહ્યા છે.

Last Updated : Mar 31, 2021, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.