ETV Bharat / bharat

2002 Gujarat Riots: SITએ કહ્યું - તે કોઈને બચાવી રહી નથી, અસરકારક રીતે હાથ ધરી છે તપાસ

author img

By

Published : Nov 25, 2021, 10:46 PM IST

SIT તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી (senior advocate mukul rohatgi)એ જસ્ટિસ એ.એમ. ખાનવિલકર (justice a m khanwilkar)ની આગેવાની હેઠળની બેંચને કહ્યું કે, SITએ તેનું કામ કર્યું નથી તે કહેવું ખૂબ જ અયોગ્ય છે. SITએ કોર્ટને કહ્યું કે, તે કોઈને બચાવી રહી નથી અને 2002ના ગુજરાત રમખાણો (gujarat riots 2002) દરમિયાન મોટા ષડયંત્રનો આરોપ મૂકનાર ઝાકિયા જાફરી (zakia jafri)ની ફરિયાદ પર ખૂબ જ સંપૂર્ણ અને અસરકારક રીતે તપાસ હાથ ધરી છે.

2002 Gujarat Riots: SITએ કહ્યું - તે કોઈને બચાવી રહી નથી, અસરકારક રીતે હાથ ધરી છે તપાસ
2002 Gujarat Riots: SITએ કહ્યું - તે કોઈને બચાવી રહી નથી, અસરકારક રીતે હાથ ધરી છે તપાસ
  • વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી હતી - SIT
  • ઝાકિયા જાફરીએ SITની ક્લીનચીટને પડકારી છે
  • અમે અમારું કામ કર્યું, કોઈ સંમત થઈ શકે છે અને કોઈ અસંમત - મુકુલ રોહતગી

નવી દિલ્હી: સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT gujarat riots 2002 )એ બુધવારે સુપ્રીમ કોર્ટ (supreme court)ને જણાવ્યું હતું કે, તે કોઈને બચાવી રહી નથી અને 2002ના ગુજરાત રમખાણો (gujarat riots 2002) દરમિયાન મોટા ષડયંત્રનો આક્ષેપ કરનાર ઝાકિયા જાફરી (zakia jafri )ની ફરિયાદ પર ખૂબ જ સંપૂર્ણ અને અસરકારક રીતે તપાસ હાથ ધરી છે.

ઝાકિયા જાફરીએ ક્લીનચીટને પ઼કારી

SITએ જણાવ્યું હતું કે, ખૂબ જ વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં તેણે 275 વ્યક્તિઓની તપાસ કરી હતી અને ઝાકિયા જાફરી (zakia jafri gujarat riots)ના આરોપ મુજબ કોઈ મોટું ષડયંત્ર હોવાનું તારણ કાઢવા માટે કોઈ સામગ્રી નથી. 28 ફેબ્રુઆરી, 2002ના રોજ અમદાવાદની ગુલબર્ગ સોસાયટી (gulbarg society ahmedabad)માં હિંસા દરમિયાન (2002 gujarat riots case) માર્યા ગયેલા કોંગ્રેસના નેતા એહસાન જાફરી (congress leader ehsan jafri)ની પત્ની ઝાકિયા જાફરીએ તોફાનો દરમિયાન ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને SITની ક્લીનચીટને પડકારી છે.

અમે અમારું કામ કર્યું છે. કોઈ સંમત થઈ શકે છે અને કોઈ અસંમત - મુકુલ રોહતગી

તેમણે જણાવ્યું કે, SIT એ નિષ્કર્ષ પર પહોંચી છે કે પહેલાથી દાખલ ચાર્જશીટ ઉપરાંત 2006ની તેમની ફરિયાદને આગળ વધારવા માટે કોઈ સામગ્રી નથી. તેમણે કહ્યું કે, રાજ્ય પોલીસ (gujarat police 2002 riots) પર આરોપ ઝડપથી લાગી રહ્યા હતા. આ કારણે સુપ્રીમ કોર્ટે SIT નિયુક્ત કરી. મુકુલ રોહતગીએ કહ્યું કે, અમે અમારું કામ કર્યું છે. કોઈ સંમત થઈ શકે છે અને કોઈ અસંમત થઈ શકે છે.

SITએ તેનું કામ કર્યું નથી તે કહેવું ખૂબ જ અયોગ્ય

28 ફેબ્રુઆરી, 2002ના રોજ અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં હિંસા (gulbarg society violence) દરમિયાન માર્યા ગયેલા કોંગ્રેસના નેતા એહસાન જાફરીની પત્ની ઝાકિયા જાફરીએ તોફાનો દરમિયાન ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને SITની ક્લીનચીટને પડકારી છે. SIT તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ જસ્ટિસ એ.એમ. ખાનવિલકરની આગેવાની હેઠળની બેંચને કહ્યું કે, SITએ તેનું કામ કર્યું નથી તે કહેવું ખૂબ જ અયોગ્ય છે.

આ પણ વાંચો: Jewar Airportનો શિલાન્યાસ કરીને બોલ્યા PM મોદી- પહેલાની સરકારોએ UPને ખોટા સપના દેખાડ્યા

આ પણ વાંચો: દેશમાં પહેલીવાર પુરુષો કરતા વધી મહિલાઓની વસ્તી, જાણો શું છે ગુજરાતની સ્થિતિ

  • વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી હતી - SIT
  • ઝાકિયા જાફરીએ SITની ક્લીનચીટને પડકારી છે
  • અમે અમારું કામ કર્યું, કોઈ સંમત થઈ શકે છે અને કોઈ અસંમત - મુકુલ રોહતગી

નવી દિલ્હી: સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT gujarat riots 2002 )એ બુધવારે સુપ્રીમ કોર્ટ (supreme court)ને જણાવ્યું હતું કે, તે કોઈને બચાવી રહી નથી અને 2002ના ગુજરાત રમખાણો (gujarat riots 2002) દરમિયાન મોટા ષડયંત્રનો આક્ષેપ કરનાર ઝાકિયા જાફરી (zakia jafri )ની ફરિયાદ પર ખૂબ જ સંપૂર્ણ અને અસરકારક રીતે તપાસ હાથ ધરી છે.

ઝાકિયા જાફરીએ ક્લીનચીટને પ઼કારી

SITએ જણાવ્યું હતું કે, ખૂબ જ વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં તેણે 275 વ્યક્તિઓની તપાસ કરી હતી અને ઝાકિયા જાફરી (zakia jafri gujarat riots)ના આરોપ મુજબ કોઈ મોટું ષડયંત્ર હોવાનું તારણ કાઢવા માટે કોઈ સામગ્રી નથી. 28 ફેબ્રુઆરી, 2002ના રોજ અમદાવાદની ગુલબર્ગ સોસાયટી (gulbarg society ahmedabad)માં હિંસા દરમિયાન (2002 gujarat riots case) માર્યા ગયેલા કોંગ્રેસના નેતા એહસાન જાફરી (congress leader ehsan jafri)ની પત્ની ઝાકિયા જાફરીએ તોફાનો દરમિયાન ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને SITની ક્લીનચીટને પડકારી છે.

અમે અમારું કામ કર્યું છે. કોઈ સંમત થઈ શકે છે અને કોઈ અસંમત - મુકુલ રોહતગી

તેમણે જણાવ્યું કે, SIT એ નિષ્કર્ષ પર પહોંચી છે કે પહેલાથી દાખલ ચાર્જશીટ ઉપરાંત 2006ની તેમની ફરિયાદને આગળ વધારવા માટે કોઈ સામગ્રી નથી. તેમણે કહ્યું કે, રાજ્ય પોલીસ (gujarat police 2002 riots) પર આરોપ ઝડપથી લાગી રહ્યા હતા. આ કારણે સુપ્રીમ કોર્ટે SIT નિયુક્ત કરી. મુકુલ રોહતગીએ કહ્યું કે, અમે અમારું કામ કર્યું છે. કોઈ સંમત થઈ શકે છે અને કોઈ અસંમત થઈ શકે છે.

SITએ તેનું કામ કર્યું નથી તે કહેવું ખૂબ જ અયોગ્ય

28 ફેબ્રુઆરી, 2002ના રોજ અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં હિંસા (gulbarg society violence) દરમિયાન માર્યા ગયેલા કોંગ્રેસના નેતા એહસાન જાફરીની પત્ની ઝાકિયા જાફરીએ તોફાનો દરમિયાન ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને SITની ક્લીનચીટને પડકારી છે. SIT તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ જસ્ટિસ એ.એમ. ખાનવિલકરની આગેવાની હેઠળની બેંચને કહ્યું કે, SITએ તેનું કામ કર્યું નથી તે કહેવું ખૂબ જ અયોગ્ય છે.

આ પણ વાંચો: Jewar Airportનો શિલાન્યાસ કરીને બોલ્યા PM મોદી- પહેલાની સરકારોએ UPને ખોટા સપના દેખાડ્યા

આ પણ વાંચો: દેશમાં પહેલીવાર પુરુષો કરતા વધી મહિલાઓની વસ્તી, જાણો શું છે ગુજરાતની સ્થિતિ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.