ETV Bharat / bharat

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં રોડ અકસ્માતમાં 13 લોકોનાં મોત

author img

By

Published : Mar 23, 2021, 8:43 AM IST

Updated : Mar 23, 2021, 8:51 AM IST

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક રોડ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 13 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને જાણકારી મેળવી હતી.

રોડ અકસ્માત
રોડ અકસ્માત
  • રોડ અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
  • સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી માહિતી મેળવી
  • સિધીમાં પણ આવો જ અકસ્માત સર્જાયો હતો

આ પણ વાંચોઃ અમદાવાદમાં ઈસ્કોન સર્કલ પાસે સર્જાયો અકસ્માત, એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ થયું

ગ્વાલિયરઃ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બસ અને રિક્ષા વચ્ચે રોડ અકસ્માત થયો હતો, જેના કારણે 13 લોકોના મૃત્યુ થયા છે. આ અંગેની માહિતી મળતા છાવણી પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે.

આ પણ વાંચોઃ શેરડી ભરેલું ટ્રેકટર પલટી જતા ચાલક સહિત 2ના મોત

આ પહેલા પણ સિધીમાં થયેલા અકસ્માતમાં 45 લોકોના મોત થયા હતા

આપને જણાવી દઈએ કે, પહેલા મધ્યપ્રદેશના જ સિધીમાં એક અકસ્માતમાં 45થી વધુ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં બસની સ્પીડ એટલી બધી હતી કે ડ્રાઈવરે બસ પર કાબૂ ગુમાવ્યો હતો.

  • રોડ અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
  • સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી માહિતી મેળવી
  • સિધીમાં પણ આવો જ અકસ્માત સર્જાયો હતો

આ પણ વાંચોઃ અમદાવાદમાં ઈસ્કોન સર્કલ પાસે સર્જાયો અકસ્માત, એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ થયું

ગ્વાલિયરઃ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બસ અને રિક્ષા વચ્ચે રોડ અકસ્માત થયો હતો, જેના કારણે 13 લોકોના મૃત્યુ થયા છે. આ અંગેની માહિતી મળતા છાવણી પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે.

આ પણ વાંચોઃ શેરડી ભરેલું ટ્રેકટર પલટી જતા ચાલક સહિત 2ના મોત

આ પહેલા પણ સિધીમાં થયેલા અકસ્માતમાં 45 લોકોના મોત થયા હતા

આપને જણાવી દઈએ કે, પહેલા મધ્યપ્રદેશના જ સિધીમાં એક અકસ્માતમાં 45થી વધુ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં બસની સ્પીડ એટલી બધી હતી કે ડ્રાઈવરે બસ પર કાબૂ ગુમાવ્યો હતો.

Last Updated : Mar 23, 2021, 8:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.