પોરબંદર : આજે સમગ્ર વિશ્વ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ જન્માષ્ટમી ઉજવી રહ્યું છે. ભાવિકો સહિત સૌ કોઈ કૃષ્ણ જન્મના વધામણા કરવા આતુર બન્યા છે. વિશાળ સંખ્યામાં ભાવિકોનું મહેરામણ રંગેચંગે કૃષ્ણ જન્મને વધાવવા માટે કૃષ્ણ મંદિરમાં ઉમટશે. ભગવાનને શણગાર ભોગ, બાલભોગ તેમજ છપ્પનભોગ જેવા ભોગ ધરાવવામાં આવશે. જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણી ચાલી રહી છે. કથાકાર રમેશભાઈ ઓઝાએ જન્માષ્ટમીનું મહત્વ જણાવતા તમામ લોકોને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી હતી.
શ્રી કૃષ્ણ જન્મોત્સવ પહેલા કથાકાર રમેશ ઓઝાના શબ્દોમાં સાંભળો જન્માષ્ટમીનું મહત્વ... - Janmashtami 2024
Published : Aug 26, 2024, 2:45 PM IST
આજે સમગ્ર વિશ્વ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ એવી જન્માષ્ટમી ઉજવી રહ્યું છે. આ પાવન પર્વ નિમિતે જાણીતા કથાકાર રમેશ ઓઝાએ જન્માષ્ટમીનું મહત્વ જણાવતા તમામ લોકોને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી હતી.
પોરબંદર : આજે સમગ્ર વિશ્વ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ જન્માષ્ટમી ઉજવી રહ્યું છે. ભાવિકો સહિત સૌ કોઈ કૃષ્ણ જન્મના વધામણા કરવા આતુર બન્યા છે. વિશાળ સંખ્યામાં ભાવિકોનું મહેરામણ રંગેચંગે કૃષ્ણ જન્મને વધાવવા માટે કૃષ્ણ મંદિરમાં ઉમટશે. ભગવાનને શણગાર ભોગ, બાલભોગ તેમજ છપ્પનભોગ જેવા ભોગ ધરાવવામાં આવશે. જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણી ચાલી રહી છે. કથાકાર રમેશભાઈ ઓઝાએ જન્માષ્ટમીનું મહત્વ જણાવતા તમામ લોકોને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી હતી.