ETV Bharat / state

રાજકોટના ઉપલેટામા ચાર બાળકોના મોત, જિલ્લા કલેક્ટ પહોંચ્યા ઘટના સ્થળ પર પહોચ્યા - Death of 4 children in Upaleta

રાજકોટના તણસવા ગામ નજીક આવેલ કારખાનામાં કામ કરતાં મજૂરોના 7 જેટલા બાળકોની તબિયત લથડી. જેમાંથી 4 બાળકોની મોત થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ હોસ્પિટલમાં જિલ્લા કલેકટર દોડી આવ્યા હતા. Death of 4 children in Upaleta

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 23, 2024, 6:02 PM IST

તણસવા ગામ નજીક આવેલ કારખાનામાં કામ કરતાં મજૂરોના 7 જેટલા બાળકોની તબિયત લથડી
તણસવા ગામ નજીક આવેલ કારખાનામાં કામ કરતાં મજૂરોના 7 જેટલા બાળકોની તબિયત લથડી (Etv Bharat Gujarat)
તણસવા ગામ નજીક આવેલ કારખાનામાં કામ કરતાં મજૂરોના 7 જેટલા બાળકોની તબિયત લથડી (Etv Bharat Gujarat)

રાજકોટ: શહેરના તણસવા ગામ નજીક આવેલ કારખાનામાં મજૂરના 7 બાળકોને ઝાડા ઉલટીની અસર થઈ હતી. બાળકોની તબિયત ખરાબ થતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમાંથી 4 બાળકોનું મોત થયું હોવાની માહિતી મળી છે. આ ઘટના બાદ રાજકોટ જિલ્લા કલેકટર ઉપલેટા ખાતે દોડી પહોંચ્યા હતા અને સમગ્ર બાબતને લઈને વિવિધ ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ અને પૂછતાછ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક લોકો દ્વારા ચાર બાળકોના મોત થયા હોવાની માહિતી મળી છે, જ્યારે કલેક્ટર હજી સુધી માહિતી કોઈ ચોક્કસ માહિતી આપી રહ્યા નથી. જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું કે, જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે".

વધુમાં તેમણે જણાવ્યું કે, આ બાળકો 3 અલગ અલગ કારખાનામાં રહે છે, જય આઅ ઘટના બની છે. તેમનું કહેવું છે કે બાળકોની તબિયત ખરાબ થવાનું કારણ પીવાનું પાણી હોઈ શકે છે. ઉત્તમ ડોકટરોની ટીમને અહી બોલાવવામાં આવ્યા છે. હાલ ચોક્કસ કારણની તપાસ કરવામાં આવી રહી છે.

  1. રાજકોટમાં વાલીઓ અને વિદ્યાર્થીઓની NO NEET પરીક્ષાની માંગ... - demand NO NEET exam in Rajkot
  2. જે રિક્ષામાં સગીરા સ્કૂલે આવ-જા કરતી તેજ રિક્ષાચાલકે અપહરણ કરી દુષ્કર્મ આચર્યુ, આરોપી જેલ હવાલે - Rape with minor girl

તણસવા ગામ નજીક આવેલ કારખાનામાં કામ કરતાં મજૂરોના 7 જેટલા બાળકોની તબિયત લથડી (Etv Bharat Gujarat)

રાજકોટ: શહેરના તણસવા ગામ નજીક આવેલ કારખાનામાં મજૂરના 7 બાળકોને ઝાડા ઉલટીની અસર થઈ હતી. બાળકોની તબિયત ખરાબ થતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમાંથી 4 બાળકોનું મોત થયું હોવાની માહિતી મળી છે. આ ઘટના બાદ રાજકોટ જિલ્લા કલેકટર ઉપલેટા ખાતે દોડી પહોંચ્યા હતા અને સમગ્ર બાબતને લઈને વિવિધ ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ અને પૂછતાછ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક લોકો દ્વારા ચાર બાળકોના મોત થયા હોવાની માહિતી મળી છે, જ્યારે કલેક્ટર હજી સુધી માહિતી કોઈ ચોક્કસ માહિતી આપી રહ્યા નથી. જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું કે, જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે".

વધુમાં તેમણે જણાવ્યું કે, આ બાળકો 3 અલગ અલગ કારખાનામાં રહે છે, જય આઅ ઘટના બની છે. તેમનું કહેવું છે કે બાળકોની તબિયત ખરાબ થવાનું કારણ પીવાનું પાણી હોઈ શકે છે. ઉત્તમ ડોકટરોની ટીમને અહી બોલાવવામાં આવ્યા છે. હાલ ચોક્કસ કારણની તપાસ કરવામાં આવી રહી છે.

  1. રાજકોટમાં વાલીઓ અને વિદ્યાર્થીઓની NO NEET પરીક્ષાની માંગ... - demand NO NEET exam in Rajkot
  2. જે રિક્ષામાં સગીરા સ્કૂલે આવ-જા કરતી તેજ રિક્ષાચાલકે અપહરણ કરી દુષ્કર્મ આચર્યુ, આરોપી જેલ હવાલે - Rape with minor girl
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.