ગુજરાત

gujarat

રાજકોટ અગ્નિકાંડ: FSL દ્વારા મૃત્યું પામનારા 3 મહિલા સહિત 1 પુરુષના DNA થયાં મેચ, કુલ મૃત્યુ આંક 32 થયો - DNA test by FSL in Rajkot fire

By ETV Bharat Gujarati Team

Published : May 28, 2024, 1:40 PM IST

રાજકોટ અગ્નિકાંડમાં 28 જેટલા લોકોમાં મૃત્યુ થયા છે. જેમાંથી બળી ગયેલા લોકોની ઓળખાણ કરવી ખૂબ મુશ્કેલ છે. FSL દ્વારા ગેમિંગ ઝોનમા મૃત્યું પામનારા 3 મહિલા સહિત 1 પુરુષના DNA મેચ થયા છે. DNA test by FSL in Rajkot fire mishap

FSL દ્વારા મૃત્યું પામનારા 4 લોકોના  DNA મેચ થયા
FSL દ્વારા મૃત્યું પામનારા 4 લોકોના DNA મેચ થયા (Etv Bharat Gujarat)

રાજકોટ: રાજકોટ અગ્નિકાંડમાં 28 જેટલા લોકોમાં મૃત્યુ થયા છે. જેમાંથી બળી ગયેલા લોકોની ઓળખાણ કરવી ખૂબ મુશ્કેલ છે. આ માટે તંત્ર દ્વારા DNA ટેસ્ટ દ્વારા તંત્ર મૃતકોની ઓળખાણ કરી છે, જેમાં રાજકોટ અગ્નિકાંડમાં વધુ 4 મૃતદેહોના DNA મેચ થયા છે. તેની સાથે જ આ અગ્નિકાંડનો મૃત્યુઆંક 32એ પહોંચ્યો છે. નોંધનીય છે કે, આ અગ્નિકાંડમાં ઘણા લોકોના એટલી હદે બળી ગયા હતા કે તેમની ઓળખાણ કરવી પણ મુશ્કેલ બની રહી છે. મૃતકોની ઓળખ માટે FSLની મદદ લેવામાં આવી રહી છે.

એક જ પરિવારની બે મહિલાઓના DNA મેચ (FSL)

4 લોકોના DNA થયા મેચ:FSL દ્વારા ગેમિંગ ઝોનમા મૃત્યું પામનારા 3 મહિલા સહિત 1 પુરુષના DNA મેચ થયા છે. જેમાં એક જ પરિવારની બે મહિલાઓના DNA મેચ થયા છે જેની FSL દ્વારા પૃષ્ટિ કરવામાં આવી છે. હજુ પણ FSL દ્વારા ગેમ ઝોનમાં વધુ મૃતદેહોના DNA મેચ કરવાની કામગીરી ચાલુ છે.આ FSLની 18 સભ્યોની ટીમ કામગીરી કરી રહી છે. અત્યારે FSLમાં મૃતદેહોની DNA ટેસ્ટની પ્રક્રિયા ટીમ દ્વારા રાત દિવસ કરવામાં આવી રહી છે. જેથી તેમના પરિજનોને તેમના સ્વજનોના દેહ સોંપવામાં આવેય

  1. રાજકોટ અગ્નિકાંડમા 7 અધિકારીઓને નોકરીમાંથી કરાયા સસ્પેન્ડ, અન્ય અધિકારીઓ પર પણ કતારમાં... - fire mishap of rajkot
  2. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વિશેષ ટનલ બનશે, 3.3 કિમી લાંબી આ ટનલની વિશેષતા - Mumbai Ahmedabad bullet train

ABOUT THE AUTHOR

...view details