thumbnail

By

Published : Oct 3, 2019, 10:45 AM IST

ETV Bharat / Videos

અમરેલીની દેવળકી ગામમાં વ્યાપક પ્રમાણમાં મગફળીનો પાક નિષ્ફળ

અમરેલીઃ વડિયાના દેવળકી ગામે અંદાજિત 800 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કરાવામાં આવ્યું છે. આ 800 વીઘા જમીનમાં વાવેલ મગફળી પર સતત વરસી રહેલા વરસાદથી પાકને નુકસાન થયું છે. મેઘ કહેરથી મગફળીમા કોટા અને ફૂગ લાગી જવાથી ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે. ખેડુતોએ બિયારણ અને દવા માટે માથે દેવુ કર્યુ હતું. પરતું તે પણ હવે ચૂકવી શકાય તેવી પરિસ્થિતિનથી. સરકાર મદદ કરે તેવી આશા ખેડુતો સેવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.