thumbnail

ગુરુ પૂર્ણિમાના દિવસે સેવાનંદધામ કાચલા મુકામે મોટી સંખ્યામાં ભક્નોતો જમાવડો

By

Published : Jul 16, 2019, 6:08 PM IST

દાહોદઃ લીમખેડા તાલુકાના કાચલા ગામે નરસિંહ બાપુનું સેવાનંદધામ આવેલું છે. આ ધામ મુકામે મોટી સંખ્યામાં ભાવિક ભકતો દાહોદ અને બહારના વિસ્તારમાંથી નરસિંહ બાપુના દર્શનાર્થે આવતા હોય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે સેવાનંદધામ કાચલા મુકામે મોટી સંખ્યામાં શિષ્ય ગુરુના આશીર્વચન અને આશીર્વાદ લેવા માટે ઉમટી પડશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.