thumbnail

પોરબંદરના કોલીખડા ગામે રબારી સમાજ દ્વારા રાસોત્સવ યોજાયો

By

Published : Mar 13, 2020, 6:16 AM IST

પોરબંદર : પંથકમાં હોળીના દિવસ બાદ ત્રણ દિવસો સુધી પડવો ઉત્સવની ઉજવણી થાય છે અને પોરબંદરના વિવિધ ગામોમાં વિવિધ જ્ઞાતિઓના લોકો દ્વારા આ ઉત્સવ અનોખી રીતે ઉજવવામાં આવે છે. પોરબંદરના કોલીખડા ગામે રબારી સમાજ દ્વારા રાસોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રબારી સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહી રસોત્સવનો કાર્યક્રમ માણ્યો હતો. આ પ્રસંગે રબારી સમાજના ભુવા આતા અમરેશ આતા તથા પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેશભાઈ મોરી ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.