thumbnail

હૈદરાબાદ દુષ્કર્મ કેસ: પોરબંદરમાં NSUIના કાર્યકર્તાઓએ ન્યાય માટે કેન્ડલ માર્ચ યોજી

By

Published : Dec 2, 2019, 10:20 PM IST

પોરબંદર: હૈદરાબાદની મહિલાને ન્યાય અપાવવા માટે સમગ્ર દેશમાં પ્રદર્શન થઈ રહ્યું છે. પોરબંદર NSUI દ્વારા પણ સોમવારે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં NSUIના કાર્યકરોએ સત્યનારાયણ મંદિરથી કમલાબાગ સુધી કેન્ડલ માર્ચ યોજી આરોપીને કડક સજા આપવાની માગ કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.