thumbnail

મોરબીના નવલખી બંદર પર જોવા મળી ‘વાયુ’ની અસર

By

Published : Jun 13, 2019, 10:54 AM IST

મોરબી: વાયુ વાવાઝોડાના સમાચારે સર્વત્ર ગંભીર માહોલ સર્જાવી દીધો છે. ત્યારે તેની અસર બધે જોવા મળી રહી છે. મોરબીના નવલખી બંદર પર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને જોરદાર પવન પણ ફૂંકાઇ રહ્યો છે. તેમજ પોર્ટ પણ સાવ ખાલીખમ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.