સેમ્પલ સર્વે સહાય ચૂકવણીમાં એક ડઝનથી વધુ ખેડૂતો સહાયથી વંચિત

By

Published : Jan 8, 2020, 1:17 PM IST

thumbnail

સુરેન્દ્રનગર: ગત ચોમાસામાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાયા બાદ ખેતીને ઘણુ નુકસાન પહોંચ્યુ છે, ત્યારે આ પંથકના એક ડઝનથી વધુ ગામોના ખેડૂતોને સરકાર દ્વારા કરવામાં આવેલ સેમ્પલ સર્વે સહાય ચુકવણી બાબતે અન્યાય થઈ રહ્યો હોવાની ખેડૂત વર્ગમાંથી બુમરાણ ઉઠી છે. આ મામલે સહાયથી વંચિત રહેલા લખતર ગામના ખેડૂતો સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી કચેરીએ અધિકારીની ચેમ્બરમાં ધસી જઈ કચેરીમાં નીચે બેસી ગયા હતા અને ખેતી સહાયના અન્યાય બાબતે રજૂઆત કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.