thumbnail

By

Published : Aug 28, 2019, 10:40 AM IST

ETV Bharat / Videos

જામનગર લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યુ, JMCએ કરી અધધ...આવક

જામનગરઃ જિલ્લાના લોકમેળામાં પ્રથમ દિવસે જ લોકોના ઘોડાપુર ઉમટ્યા હતા અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પાંચ દિવસ ચાલેલા લોકો મેળામાં અંદાજે 10 લાખથી વધુ લોકો આવ્યા હોવાનો મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે. આ મેળો હજુ અમાસ સુધી ચાલશે. મેળાના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતાં. જામનગર મહાનગરપાલિકાને મેળાના ટેન્ડરમાં 1 કરોડ 35 લાખ રુપિયાની આવક થઈ છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.