thumbnail

By

Published : Nov 1, 2019, 9:17 PM IST

ETV Bharat / Videos

જૂનાગઢમાં થયેલ કમોસમી વરસાદ બાદ કૃષિપ્રધાનની ખેડૂતોને હૈયાધારણા...

જૂનાગઢઃ કમોસમી વરસાદ બાદ કૃષિ પ્રધાન આર.સી. ફળદુએ ખેડૂતોને આશ્વાસન આપ્યું છે. કમોસમી વરસાદથી ખેડૂતોને જે નુકસાન થયું છે, તેવા ખેડૂતો આગામી દિવસોમાં કલેકટર કે ખેતીવાડી અધિકારીને તેમની અરજી આપી શકશે. જેના પર રાજ્ય સરકાર ખેડૂતોને પૂરતું વળતર આપશે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ઉપજ અને ઉભા પાકને ભારે નુકશાન થયું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.