જામનગરના ટાઉનહોલમાં નાગરિક્તા સંશોધન બિલ અંગે જનજાગૃતિ સંમેલન યોજાયું

By

Published : Dec 24, 2019, 1:08 PM IST

thumbnail
જામનગર: સમગ્ર દેશમાં નાગરિક્તા સંશોધન બિલનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે જામનગરના ટાઉનહોલમાં ભાજપ દ્વારા જનજાગૃતિ સંમેલન યોજવામાં આવ્યું હતું. જે અંતર્ગત નાગરિક્તા સંશોધન બિલ અંગે લોકોમાં રહેલી ગેરસમજ દૂર કરવા ડોર ટુ ડોર પત્રિકા વિતરણ કરવામાં આવશે. જનજાગૃતિ સંમેલનના કૃષિ પ્રધાન આર.સી.ફળદુ, સાંસદ પૂનમ માડમ અને પ્રદીપસિંહ વાઘેલા હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.