રાજકોટમાં કરફ્યૂઃ પોલીસ કમિશ્નરે લોકોને ઘરે રહેવા કરી અપીલ

By

Published : Nov 21, 2020, 11:03 PM IST

thumbnail
રાજકોટઃ રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસમાં વધારો થતા અમદાવાદ બાદ રાજકોટમાં પણ રાત્રી કરફ્યૂ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં શનીવાર રાત્રેથી કરફ્યૂનો પોલીસ દ્વારા અમલ કરાવવામાં આવી રહ્યો છે. રાત્રી કરફ્યૂને લઈ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા લોકોને ઘરે રહેવા અપીલ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.