thumbnail

મોરબી જલારામ મંદિર દ્વારા 32 અસ્થિઓનું સોમનાથમાં સામૂહિક વિસર્જન કરાશે

By

Published : Dec 25, 2019, 7:40 AM IST

મોરબી: જલારામ પ્રાર્થના મંદિર દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હિન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવામાં આવે છે. જેમાં 15 બિનવારસી મૃતદેહોના સહિત કુલ 32 અસ્થિઓના વિસર્જન માટે સેવાભાવીઓની ટીમ સોમનાથ રવાના થઇ છે. હિન્દુ ધર્મની પરંપરા મુજબ ગ્રહણ પહેલા સ્વર્ગીયોનાં અસ્થિઓનુ વિસર્જન કરવું અનિવાર્ય હોય છે. ત્યારે સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમમા સામુહિક અસ્થિ વિસર્જન કરવામા આવશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.