EXCLUSIVE: અયોધ્યામાં રામ મંદિર જોવું એ મારું પ્રિય સ્વપ્ન: કલ્યાણસિંહ - ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણસિંહ સાથે ખાસ વાતચીત રામ મંદિર નિર્માણ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 29, 2020, 6:55 PM IST

પવિત્ર શહેર અયોધ્યા 5 ઓગસ્ટે થનારા ઐતિહાસિક ભૂમિપૂજન સમારોહ પછી રામ મંદિરના નિર્માણની શરૂઆત માટેની તૈયારીઓ થઈ જશે. આ અંગે ઇટીવી ભારત સાથે વાત કરતાં ભાજપના નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણસિંહે કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ જોવું એ મારું પ્રિય સ્વપ્ન છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કર સેવકો પર ગોળીબાર નહીં કરવાના આદેશ આપવા બદલ તેઓ પોતાને દોષિત નથી માનતા. જુઓ સમગ્ર વાતચીત...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.