હૈદરાબાદ: ઇ.ટી.વી. ભારત સુખીભવએ કાજલ યુ.ડેવ, મનોચિકિત્સક અને પ્લે થેરાપિસ્ટ, માઇન્ડસાઇટ, માઇન્ડાર્ટ, કોફી કર્નવશેસન અને પ્રફુલ્ટા સાયકોલોજિકલ વેલનેસ સેન્ટર, બોરીવલી મુંબઇ ખાતે કારકિર્દી સલાહકાર સાથે વાત કરી હતી.
બાળકને જન્મ આપવો એ બંનેના માતાપિતામાં વિવિધ પ્રકારની લાગણીઓ પ્રેરિત કરી શકે છે પરંતુ ખાસ કરીને માતામાં દેખાય છે. આ એક ખૂબ જ કુદરતી ભાવનાત્મક રોલર કોસ્ટર રાઇડ જેવું છે. જે આનંદથી લઇને, બાળકને ઉછેરવા અને કેવી રીતે સારા માતાપિતા બનવા વિશે અસ્વસ્થતા અનુભવે છે.
બાળજન્મ પછી મૂડ હોર્મોન્સના સ્તરોમાં ઘટાડો થાય છે જે ચિંતા, ઇરીટેશન અને તણાવની લાગણી તરફ દોરી જાય છે. પરંતુ આ હોર્મોન્સ દૂધના સ્ત્રાવમાં પણ મદદ કરે છે.
કેટલીક ટીપ્સ:
ઘણી વાર આપણે કહીએ છીએ કે ‘પેરેંટિંગ મેન્યુઅલ સાથે નથી આવતું’ પરંતુ આપણે પોતાને એ યાદ અપાવવાની જરૂર છે કે બાળકના જન્મના 1 દિવસથી જ પેરેંટિંગની એક સુંદર યાત્રા શરૂ થાય છે. તેથી પ્રથમ દિવસથી જ "પરફેક્ટ માતાપિતા" બનવાના તમારા વિચારોને દૂર કરવાનો પ્રયાસ કરો.
પેરેટિંગ એક એવું કૌશલ છે જેનો અર્થ થાય છે કે શીખી શકાય છે અને તમે કેવું મેહસૂસ કરો છો , તેનો અમુક હિસ્સો હોર્મોન્સ અને કેમિકલ પરિવર્તનોના કારણે પણ થાય છે. તમે પાતાની જાતને યાદ દેવડાવો કે તમે શ્રેષ્ઠ કર્યું અને તમે તે ચાલુ રાખશો. તમારી માટે સૌથી સારુ શું છે, એક બાળક , જે તમારા નિયંત્રણમાં છે. યાદ રાખો કે દરેક બાળક અલગ હોય છે.
સ્તનપાન એ માતૃત્વનો સુંદર અનુભવ છે. આ એક માતા અને બાળક માટે નિકટ આવવું, સંલગ્ન મેહસૂસ કરવું અને સુરક્ષાની ભાવના વિકસિત કરવા માટે મદદ કરે છે. સ્તનપાન માતા માટે તણાવ વધારવાવાળું પણ છે. જેમ જેમ બાળક વધે છે, તે તેને સંતુષ્ટિ આપવા અને તેની જરુરતોને પૂરા કરવાની પ્રતિક્ષામાં મદદ પણકરે છે.
ગર્ભાવસ્થા પછી માતામાં અનેક શારિરીક બદલાવ આવે છે, અને માતા પોતાને અલગ અનુભવ કરે છે, જેના કારણે તેના સાથી સાથે સંબંધમાં અસુરક્ષિત મેહસૂસ કરે છે. પરંતુ તમારો તમારા સાથી સાથેનો બોન્ડ તેમજ તેમની સાથે વાત કરો અને તેમને જણાવો કે તમે કેવી પરિસ્થિતિઓ માંથી પસાર થઇ રહ્યા છો.
ગર્ભાવસ્થા દરમિયાન અને ડિલિવરી પછી ભાગીદારો માટે બોન્ડ માટેનો શ્રેષ્ઠ સમય હોઈ શકે છે કારણ કે તે સપોર્ટ સિસ્ટમ બનાવવા માટે મદદ કરે છે, ભાવનાત્મક નિકટતા વધે છે અને જવાબદારીની વહેંચણી પણ થાય છે. આ માતાપિતાને બાળકના ઉછેરમાં સક્રિયપણે ભાગ લેવાની મંજૂરી આપે છે અને માતાને પણ આરામ આપે છે.
ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક વિધિઓ આ પ્રથાને અનુસરે છે જ્યાં અપેક્ષિત માતાને કેટલાક મહિનાઓ માટે પાતાના માતાના ઘરે મોકલવામાં આવે છે.
આ મનોવૈજ્ઞાનિક વિકાસનું એક સારું ઉદાહરણ છે જ્યાં હવે કામ કરતી મહિલાઓ સાથે જીવનસાથીઓ દ્વારા જવાબદારીની વહેંચણીની સ્વીકૃતિનું ચિત્ર બદલાયું છે. જો કે આ હંમેશા દરેક કેસમાં જોવા મળતું નથી.
જો કે પાર્ટનર દ્વારા મળતી મદદ માતાને આરામ આપે છે, સારી સપોર્ટ સિસ્ટમ, બાળકને માતા અને પિતાનું એટેન્શન મળે છે જે માતાને શારીરિક અને માનસિક રીતે મદદ કરે છે.
કેટલીક જગ્યાએ માતા ફક્ત પોતાના ઘરોમાં હોય છે પરંતુ સંયુક્ત કુટુંબ હોય છે જે સમાન સપોર્ટ સિસ્ટમ, આરામ અને સંભાળ બનાવવા માટે મદદ કરે છે.
તમારા સ્વાસ્થ્ય, પોષણ અને ભાવનાત્મક જરૂરિયાતો પર ધ્યાન આપવાથી તમે સ્તનપાનને આનંદદાયક અને વહાલથી અનુભવી શકો છો.