વડોદરા: કરોળિયા ખાતે રહેતા નાગેન્દ્રગીરી પુત્ર રાહુલગિરી સાથે ટેમ્પો લઈને કાશીધામ રેસિડેન્સી પાસે શાકભાજીનું વેચાણ કરતાં હતાં.
જ્યાં જવાહરનગર પોલીસે શાકભાજીનો ધંધો બંધ કરાવીને પિતા-પુત્રને માર માર્યો હોવાના આક્ષેપો સાથે ડી.જી.પી.ને રજુઆત કરી હતી. જેમાં પિતા નાગેન્દ્રગીરીએ જવાહરનગર પોલીસ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરી છે.
બાઈટ : નાગેન્દ્રગીરી શાકભાજીના ફેરિયા, વડોદરા