ETV Bharat / state

વડોદરામાં દેવ ડેમમાંથી પાણી છોડતા કાંઠાના વિસ્તારને કરાયા એલર્ટ..

author img

By

Published : Aug 12, 2019, 6:31 AM IST

વડોદરા: મેઘરાજાની વધુ પડતી મહેરબાનીએ વડોદરા શહેરને જળબંબાકાર કરી દીધું છે. ત્યારે ફરી મેઘરાજાની પધરામણી થઇ ગઇ છે. ત્યારે દેવ ડેમના 6 દરવાજા 1 મીટર ખોલવામાં આવ્યા છે. જેથી વડોદરા જિલ્લાના કાંઠા પર વસેલા ગામોને સાવધાન કરાયા છે.

વડોદરામાં દેવ ડેમમાંથી પાણી છોડતા કાંઠાના વિસ્તારને કરાયા એલર્ટ..

વડોદરમાં વરસાદ બંધ થવાનું નામ લેતું નથી. જેના પગલે લોકોની મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે. હાલોલ તાલુકાના દેવ ડેમમાં પાણીની આવક વધતા નદીમાંં પાણી છોડવામાં આવ્યું છે. ડેમના 6 દરવાજા ખોલતા 19,423 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે.

વડોદરામાં દેવ ડેમમાંથી પાણી છોડતા કાંઠાના વિસ્તારને કરાયા એલર્ટ..

ભારે વરસાદને કારણે દેવના અને ઢાઢરના કાંઠે ગામોને સાવધાન કરાયા છે. વાઘોડિયા, ડભોઇ, પાદરા, કરજણ અને વડોદરાના ગ્રામ તાલુકાઓના વહીવટી તંત્રો દ્વારા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. ખાસ કરીને નદી કાંઠે ન જવા, પશુઓ નદીપટમાં ન લઇ જવા તેમજ નદીપટમાં રોકાણ ન કરવા જેવી અગમચેતીઓ પાળવા જણાવવામાં આવ્યું છે.

વડોદરમાં વરસાદ બંધ થવાનું નામ લેતું નથી. જેના પગલે લોકોની મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે. હાલોલ તાલુકાના દેવ ડેમમાં પાણીની આવક વધતા નદીમાંં પાણી છોડવામાં આવ્યું છે. ડેમના 6 દરવાજા ખોલતા 19,423 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે.

વડોદરામાં દેવ ડેમમાંથી પાણી છોડતા કાંઠાના વિસ્તારને કરાયા એલર્ટ..

ભારે વરસાદને કારણે દેવના અને ઢાઢરના કાંઠે ગામોને સાવધાન કરાયા છે. વાઘોડિયા, ડભોઇ, પાદરા, કરજણ અને વડોદરાના ગ્રામ તાલુકાઓના વહીવટી તંત્રો દ્વારા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. ખાસ કરીને નદી કાંઠે ન જવા, પશુઓ નદીપટમાં ન લઇ જવા તેમજ નદીપટમાં રોકાણ ન કરવા જેવી અગમચેતીઓ પાળવા જણાવવામાં આવ્યું છે.

Intro:દેવ ડેમના 6 દરવાજા એક મીટર જેટલા ખોલવામાં આવ્યા, વડોદરા જિલ્લાના કાંઠાના ગામોને કરાયા સાવધ..



Body:હાલોલ તાલુકામાં દેવ ડેમમાં પાણીની આવક વધતા રુલ લેવલ જાળવવા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.આજે આ ડેમના 6 દરવાજા 1 મીટર જેટલા ખોલવામાં આવતા 19423 ક્યુસેક્સ પાણી દેવ નદીમાં છોડવામાં આવી રહ્યું છે..Conclusion:ભારે વરસાદને પગલે દેવના કાંઠે અને ઢાઢરના કાંઠે જેના ગામો આવેલા છે તેવા વાઘોડિયા, ડભોઇ,પાદરા,કરજણ,અને વડોદરા ગ્રામ તાલુકાઓના વહીવટી તંત્રો અને લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. ખાસ કરીને નદી કાંઠે ના જવા, પશુઓ નદી પટ માં ના લઇ જવા અને નદી પટ માં રોકાણ ના કરવા જેવી અગમચેતી ઓ પાળવા જણાવવામાં આવ્યું છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.