ફરીદાબાદઃ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલે તપાસ કરીને સુપ્રિમ કોર્ટમાં ચૂકાદો આવ્યો છે. કોર્ટે આ મામલે CBIને તપાસ સોંપી છે. જેમના પછી સુશાંત સિંહ રાજપૂતના પરિવાર તરફથી પણ તપાસનું કહેવામાં આવ્યું છે.
નિવેદનમાં સુશાંતના પરિવારે જણાવ્યું કે, સુશાંતના મિત્રો, મીડિયા અને દુનિયા ભરના લોકોએ આભાર વ્યક્ત કર્યો છે. સાથે બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારે પણ અભિનંદન પાઠવ્યાં હતા.
નીતીશ કુમારે જણાવ્યુ કે, દેશની વિશ્વનીય એજન્સી CBIએ તે કામને સંભાળી લીધું છે. અમને પુરો વિશ્વાસ છે કે, અપરાધીઓને જરૂર સજા મળશે. દેશ પર અમારો વિશ્વાસ, પ્રેમ અતૂટ છે. આજે વધારે મજબૂત થયો..