ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં પોલીસ દ્વારા લોકદરબાર યોજાયો - સુરેન્દ્રનગરમાં પોલીસ દ્વારા લોકદરબાર યોજાયો

સુરેન્દ્રનગરઃ જિલ્લાના પોલીસવડા દ્વારા ‘એક તક પોલીસને’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોકોને પડતી વિવિધ સમસ્યાઓ અને લોકોને ન્યાય મળી તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસવડા તેમજ નાયબ પોલીસ અધિક્ષક હાજર રહ્યાં હતા. જેમણે  લોકોની સમસ્યાઓ સાંભળી તેનું ઝડપથી નિરાકરણ લાવવાનું વચન આપ્યું હતું.

Surendranagar
Surendranagar
author img

By

Published : Jan 11, 2020, 10:16 PM IST

જિલ્લામાં વધતી ગુનાખોરીને ધ્યાનમાં રાખીને લોકોને ન્યાય મળી રહે તે હેતુથી પોલીસે ‘એક તક પોલીસને’ નામનો લોકદરબાર યોજ્યો હતો. જેમાં જિલ્લાની હદમાં રહેતા લોકોએ રૂબરૂ આવીને વ્યાજના ચક્કરની, લાયસન્સ વિના નાણાં ધીરનાર સંસ્થાની અને ગરકાયદેસર કબજો જમાવી બેસનાર લોકાના ત્રાસ સહિતની અનેક સમસ્યાઓની રજૂઆત કરી હતી. જેની નોંધ લઈને પોલીસે તેનું વહેલી તકે નિરાકરણ લાવવા જણાવ્યું હતું.

સુરેન્દ્રનગરમાં પોલીસ દ્વારા લોકદરબાર યોજાયો

આ કાર્યક્રમ DSP કચેરીના કમ્પાઉન્ડમાં આવેલા તાલીમભવન ખાતે સવારે 10:00થી સાંજના 5:00 કલાક સુધી યોજાયો હતો. જેમાં લોક દરબારમાં DYSP,LCB, SOG તથા સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા.

જિલ્લામાં વધતી ગુનાખોરીને ધ્યાનમાં રાખીને લોકોને ન્યાય મળી રહે તે હેતુથી પોલીસે ‘એક તક પોલીસને’ નામનો લોકદરબાર યોજ્યો હતો. જેમાં જિલ્લાની હદમાં રહેતા લોકોએ રૂબરૂ આવીને વ્યાજના ચક્કરની, લાયસન્સ વિના નાણાં ધીરનાર સંસ્થાની અને ગરકાયદેસર કબજો જમાવી બેસનાર લોકાના ત્રાસ સહિતની અનેક સમસ્યાઓની રજૂઆત કરી હતી. જેની નોંધ લઈને પોલીસે તેનું વહેલી તકે નિરાકરણ લાવવા જણાવ્યું હતું.

સુરેન્દ્રનગરમાં પોલીસ દ્વારા લોકદરબાર યોજાયો

આ કાર્યક્રમ DSP કચેરીના કમ્પાઉન્ડમાં આવેલા તાલીમભવન ખાતે સવારે 10:00થી સાંજના 5:00 કલાક સુધી યોજાયો હતો. જેમાં લોક દરબારમાં DYSP,LCB, SOG તથા સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Intro:Body:Gj_snr_ ek tak polish ne_avb_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ : સ્ટોરી આઈડિયા
ફોર્મેટ : avb

સુરેન્દ્રનગર માં પોલીસનો એક અનોખો અભીગમ

પોલીસની છાપ લોકોમાં સારી પડે અને લોકોને ન્યાય મળે તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દ્વારા એક તક પોલીસ ને કાર્યક્રમમાં લોકોને પડતી વિવિધ સમસ્યા ઓને આજે જિલ્લા પોલીસ વડા તેમજ નાયબ પોલીસ અધિક્ષક હાજર રહીને લોકોની સમસ્યાઓ સાંભળી હતી. સાથે તે સમસ્યાઓ ને બને તેટલું ઝડપથી નિરાકરણ આવે તે માટે પોલીસ કામ પણ કરી આપવા માટે તૈયાર છે. તેવું સુચન જિલ્લા પોલીસ વડા દ્વારા કહેવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજના ખપ્પરમાં લોકોને જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે આ બાબતની ગંભીર નોંધ લઇને જિલ્લા પોલીસ વડાએ ‘એક તક પોલીસને’ નામનો લોક દરબાર યોજવાનું આયોજન આજરોજ કરેલ.         સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી લાયસન્સ વગર નાણાં ધીરવાનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે. વ્યાજના ચક્કરમાં ફસાયેલા લોકો મુદ્દલ કરતા વધુ રકમનું વ્યાજ ચૂકવી દે તેમ છતાં બહાર આવતાં નથી. ઉંચા વ્યાજે નાણાં ધીરનાર લોકો અંતે તેમની મિલકતો પર કબજો જમાવી બેસતા વ્યાજે નાણા લેનાર વ્યક્તિ એકેય બાજુનો રહેતો નથી. જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડિયાએ સૌ પ્રથમવાર જિલ્લામાં વ્યાજના ખપ્પરમાં ફસાયેલા લોકોને બહાર લાવવા લોકદરબારનું આયોજન કર્યું હતું. જેમાં આજે ડીએસપી કચેરીના કમ્પાઉન્ડમાં આવેલા તાલીમભાવન ખાતે સવારે ૧૦:૦૦ થી સાંજના ૫:૦૦ કલાક સુધી એક તક પોલીસને નામે લોક દરબાર યોજવામાં આવ્યો હતો.જેમાં જિલ્લાની હદમાં રહેતા લોકો રૂબરૂ આવીને પોલીસને પોતાની રજૂઆત કરી હતી. સાથે જે લોકો આ કાર્યક્રમમાં આવેલ તે લોકોએ પણ આ કાર્યક્રમ નું આયોજન થયેલ છે તેના વખાણ કરેલ અને દર મહિને જિલ્લામાં તેમજ રાજ્યના બીજા જિલ્લામાં પણ આવા કાર્યક્રમો થવા જોઈએ જેથી સામાન્ય માણસ ને તેનો લાભ મળે અને અ સામાજિક તત્વો સામે ઝડપી કાર્યવાહી થાય અને જે ગુંડા તત્વો સામે પોલીસ ઝડપી પગલાં લે.આ લોક દરબારમાં ડી.એસ.પી. ડીવાય.એસપી, એલસીબી, એસઓજી તથા સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે અગાવ પણ ડિવિઝન વાઈસ પણ આવા કાર્યક્રમ નું આયોજન જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યું હતું. આજે જે લોકો આ કાર્યક્રમમાં પોતાની ફરિયાદ કરવા આવેલ તે લોકોની ફરિયાદનો દિવસ પાંડા નિકાલ પણ લાવી દેવામાં આવશે તેવું જિલ્લા પોલીસ વડા એ જણાવ્યું હતું
બાઇટ
(૧) મહેન્દ્ર બગડીયા
(જિલ્લા પોલીસ વડા સુરેન્દ્રનગર)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.