ETV Bharat / state

આરોગ્ય પ્રધાન કાનાણીએ સુરેન્દ્રનગરમાં ગાંધી હોસ્પિટલની મુલાકાત લીધી

author img

By

Published : Nov 10, 2019, 10:48 AM IST

સુરેન્દ્રનગર: જિલ્લામાં ફેલાયેલા રોગચાળાને ધ્યાનમાં રાખી આરોગ્ય પ્રધાન કિશોર કુમાર કાનાણીએ જિલ્લાની સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં પ્રધાને ગંદકીની નોંધ લઇને હોસ્પિટલમાં સ્વચ્છતા જાળવવા અંગે સૂચન આપ્યું હતું.

આરોગ્ય પ્રધાને સુરેન્દ્રનગરમાં ગાંધી હોસ્પિટલની મુલાકાત લીધી

સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ બાદ વાયરલ ઈન્ફેક્શન અને ડેન્ગ્યુના કેસમાં વધારો થયો હતો, તેવા સમયે રાજ્ય કક્ષાના આરોગ્ય પ્રધાન કિશોર કુમાર કાનાણીએ જિલ્લાની સરકારી ગાંધી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. પ્રધાને દર્દીઓના ખબર અંતર પૂછી હોસ્પિટલની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.

આરોગ્ય પ્રધાને સુરેન્દ્રનગરમાં ગાંધી હોસ્પિટલની મુલાકાત લીધી

પ્રધાને પરિસરમાં ગંદકી અંગે નોંધ લઈ હોસ્પિટલના કર્મચારીઓને સ્વચ્છતા જાળવવા માટે જણાવ્યું હતું. તેમજ હોસ્પિટલમાં અપૂરતા ડૉક્ટર બાબતે પણ નોંધ લીધી હતી. તેમજ વધતા જતા વાયરલ ઈન્ફેક્શનના કેસ અને ડેન્ગ્યુના કેસમાં નિયંત્રણ કરવા જિલ્લા આરોગ્ય વિભાગને રોગ અટકાયતી પગલાં ભરવાની સૂચના આપી હતી.

પ્રધાનના આગમનને ધ્યાનમાં રાખી સાંસદ ડૉક્ટર મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, રાજકીય આગેવાનો, તથા જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

આરોગ્ય પ્રધાને શહેરના જવાહર ચોક સ્વામિનારાયણ મંદિર ખાતે આવેલ 14માં પાટોત્સવ નિમિત્તે 'શ્રીમદ સત્સંગી ભૂષણ સપ્તાહ પારાયણ'માં બ્લડ ડોનેશન કેમ્પની પણ મુલાકાત લીધી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ બાદ વાયરલ ઈન્ફેક્શન અને ડેન્ગ્યુના કેસમાં વધારો થયો હતો, તેવા સમયે રાજ્ય કક્ષાના આરોગ્ય પ્રધાન કિશોર કુમાર કાનાણીએ જિલ્લાની સરકારી ગાંધી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. પ્રધાને દર્દીઓના ખબર અંતર પૂછી હોસ્પિટલની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.

આરોગ્ય પ્રધાને સુરેન્દ્રનગરમાં ગાંધી હોસ્પિટલની મુલાકાત લીધી

પ્રધાને પરિસરમાં ગંદકી અંગે નોંધ લઈ હોસ્પિટલના કર્મચારીઓને સ્વચ્છતા જાળવવા માટે જણાવ્યું હતું. તેમજ હોસ્પિટલમાં અપૂરતા ડૉક્ટર બાબતે પણ નોંધ લીધી હતી. તેમજ વધતા જતા વાયરલ ઈન્ફેક્શનના કેસ અને ડેન્ગ્યુના કેસમાં નિયંત્રણ કરવા જિલ્લા આરોગ્ય વિભાગને રોગ અટકાયતી પગલાં ભરવાની સૂચના આપી હતી.

પ્રધાનના આગમનને ધ્યાનમાં રાખી સાંસદ ડૉક્ટર મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, રાજકીય આગેવાનો, તથા જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

આરોગ્ય પ્રધાને શહેરના જવાહર ચોક સ્વામિનારાયણ મંદિર ખાતે આવેલ 14માં પાટોત્સવ નિમિત્તે 'શ્રીમદ સત્સંગી ભૂષણ સપ્તાહ પારાયણ'માં બ્લડ ડોનેશન કેમ્પની પણ મુલાકાત લીધી હતી.

Intro:Body:Gj_snr_Arogya mantri mulakat_avb_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ :
ફોર્મેટ : avb

સુરેન્દ્રનગરમાં રોગચાળાના વાવર વચ્ચે રાજ્યના આરોગ્યમંત્રીએ સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ની મુલાકાત લીધી...

સ્લગ
સુરેન્દ્રનગર જિલ્લામાં અનરાધાર વરસાદ બાદ વાયરલ ઈન્ફેક્શન અને ડેન્ગ્યુના કેસો નો વધારો થયો હતો, તેવા સમયે રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કિશોર કુમાર કાનાણી એ સુરેન્દ્રનગર જીલ્લા ની સરકારી ગાંધી હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી. મંત્રી એ દર્દીઓના ખબર અંતર પૂછી હોસ્પિટલની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું, બાદમાં મંત્રી એ હોસ્પિટલ પરિસરમાં ગંદકી બાબતે નોંધ લઈને હોસ્પિટલના કર્મચારીઓને સ્વચ્છતા જાળવવા માટે જણાવ્યું હતું. તેમજ હોસ્પિટલમાં અપૂરતા ડોક્ટર બાબતે પણ નોંધ લીધી હતી. તેમજ વધતા જતા વાયરલ ઈન્ફેક્શન ના કેસો અને ડેન્ગ્યુના કેસો નિયંત્રણ કરવા જિલ્લા આરોગ્ય વિભાગ ને રોગ અટકાયતી પગલાં ભરવાની સૂચના આપી હતી. મંત્રીના આગમન ને ધ્યાને રાખી સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઇ પટેલ તેમજ રાજકીય આગેવાનો, જિલ્લા આરોગ્ય વિભાગના કર્મીઓએ પણ ગાંધી હોસ્પિટલ ની મુલાકાત માં જોડાયા હતા. મંત્રી સુરેન્દ્રનગર જવાહર ચોક સ્વામિનારાયણ મંદિર ખાતે આવેલ 14 માં પાટોત્સવ નિમિત્તે શ્રીમદ સત્સંગી ભૂષણ સપ્તાહ પારાયણમા બ્લડ ડોનેશન કેમ્પ ની પણ મુલાકાતે લીધી હતી.

બાઇટ : કિશોર કાનાણી (આરોગ્ય મંત્રી રાજય સરકાર ગુજ) Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.