ETV Bharat / state

સુરેન્દ્રનગરમાંથી 2 નકલી ડોક્ટર્સની SOGએ કરી ધરપકડ

સુરેન્દ્રનગર: જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ SOGએ નકલી તબીબીનું સર્ટી ધરાવી પ્રેક્ટીસ કરતા ડોક્ટરોને ત્યાં તપાસ હાથ ધરી હતી. જ્યાથી એલોપેથીની દવાઓનો જથ્થો મળતા તેના વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

author img

By

Published : Jul 9, 2019, 3:39 PM IST

સુરેન્દ્રનગરમાંથી મુન્નાભાઇ MBBS ઝડપાયા

જિલ્લામાં પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ SOGને મળેલી બાતમીને આધારે નકલી તબીબનુું સર્ટી ધરાવી ક્લીનીકમાં પ્રેકટીસ કરતા ડોક્ટરો અનુજ ખુદીરામ ધરામી અને ચુરીયા હુસૈન પુર જે ડોકટરોનું સર્ટી ધરાવતા ન હોવા છતા સામાન્ય લોકોમાં ડોક્ટર તરીકે જાહેર કરી ઘણા વર્ષોથી પ્રેક્ટિસ કરતા હતા.

જેને ત્યાં રેડ દરમિયાન એલોપેથીની દવાઓ આશરે 33,514ના મુદ્દામાલને ઝડપી જોરાવરનગર પોલીસ સ્ટેશને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લામાં પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ SOGને મળેલી બાતમીને આધારે નકલી તબીબનુું સર્ટી ધરાવી ક્લીનીકમાં પ્રેકટીસ કરતા ડોક્ટરો અનુજ ખુદીરામ ધરામી અને ચુરીયા હુસૈન પુર જે ડોકટરોનું સર્ટી ધરાવતા ન હોવા છતા સામાન્ય લોકોમાં ડોક્ટર તરીકે જાહેર કરી ઘણા વર્ષોથી પ્રેક્ટિસ કરતા હતા.

જેને ત્યાં રેડ દરમિયાન એલોપેથીની દવાઓ આશરે 33,514ના મુદ્દામાલને ઝડપી જોરાવરનગર પોલીસ સ્ટેશને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:Body:બોગસ ડોક્ટર પકડી પાડતી એસ.ઓ.જી સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ તથા એસ.ઓ.જી. ના પો.ઇન્સ. એફ.કે.જોગલ સાહેબની સુચના મુજબ એસ.ઓ.જી. પો.સ.ઇ. એસ.બી. સોંલકી તથા એ.એસ.આઇ. રણજીતસિંહ પરમાર, તથા ધનશ્યામભાઇ મસીયાવા તથા દાદુભાઇ જાડેજા તથા દાજીરાજસિંહ રાઠોડ તથા હે.કો. મહિપતસિંહ મકવાણા તથા યોગેન્દ્ર સિંહ ચુડાસમા તથા ડાયાલાલ મોબરીયા તથા પો.કોન્સ. મહિપાલ સિંહ રાણા તથા હરદેવસિંહ પરમાર ડ્રા.હેડ.કોન્સ.
પરસોતમભાઇ તથા ડ્રા.પો.કોન્સ. વિક્રમભાઇ, તથા મુ.પો.કો. સંગીતાબા તથા પ્રિયંકાબેન વિ.ના જોરાવરનગર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા દરમ્યાન હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ને ખાનગી રહે હકીકત મળેલ કે નગર ગામમાં ગે.કા. રીતે કલીનીક માં પ્રેકટીસ કરતો ડકટર અનુજ ખુદીરામ ધરામી,જાતે રાજપુત,ઉ.વ.૨૨ રહેવાસી નગર,તા.વઢવાણ જી.સુ.નગર મૂળ રહે. ગુપ્તા કોલોની ચુરીયા હુસૈન પુર,પીલીભીત ઉતરપ્રદેશ વાલો પોતે ડોકટરો ના હોવા છતા કોઈ પણ જાત નું તબીબી સારવાર કરવા અંગે નું સર્ટી ધરાવતા ના હોવા છતા સામાન્ય લોકો માં ર્ડોકટર તરીકે જાહેર કરી ઘણા વર્ષો થી પ્રેક્ટિસ કરતો હોય જે આજરોજ રેડ દરમ્યાન એલોપેથી
દવાઓ કીમત રૂપીયા ૩૩,૫૧૪.૮૬/-ના મુદામાલ સાથે મળી આવેલ હોય મજકુર
ઇસમ વિરૂધ્ધ જોરાવરનગર પો.સ્ટે. માં ધોરણસર ની કાર્યવાહી કરવામાં આવેલConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.