ETV Bharat / state

ઓલપાડમાં તસ્કરોનો આતંકઃ 3 દિવસમાં ૩ લાખથી વધુની ચોરી - ઓલપાડમાં 3 દિવસની અંદર

સુરત : જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મંદિર, દુકાન, જી.આઈ.ડી.સી અને હવે ધોળા દિવસે બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા 3 લાખ રોકડા અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થવામાં સફળ થયા છે.

ઓલપાડમાં તસ્કરોનો આતંકઃ 3 દિવસમાં ૩ લાખથી વધુની ચોરી
ઓલપાડમાં 3 દિવસની અંદર રૂપિયા ૩ લાખથી વધુની ચોરીની ઘટના
author img

By

Published : Dec 17, 2019, 10:12 PM IST


ઓલપાડ ટાઉનમાં આવેલી જલારામ નગર વિસ્તારમાં જલારામ નગરમાં આવેલા પટેલ પરિવાર સગના બેસણાના પ્રસંગમાં તસ્કરો ભર બપોરે ઘરના દરવાજો તોડી બે તિજોરીમાંથી રૂપિયા 3 લાખ રોકડા અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી.પટેલ પરિવારે પોતાના નવા ઘર બાંધવા જે મૂડી ભેગી કરી હતી એ તસ્કરો ચોરી જતા પરિવાર મુસીબતમાં મુકાઈ ગયો છે.

ઓલપાડમાં તસ્કરોનો આતંકઃ 3 દિવસમાં ૩ લાખથી વધુની ચોરી

ઓલપાડ પોલીસની હદમાં બે ચોરીની ઘટના બાદ ઓલપાડ પોલીસ રાત્રી પેટ્રોલિંગ સધન બનાવ્યું છે. જોકે તસ્કરો રાત્રે નહિ પણ ધોળા દિવસે ચોરીને અંજામ આપી ગયા હતા.ત્યારે પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.


ઓલપાડ ટાઉનમાં આવેલી જલારામ નગર વિસ્તારમાં જલારામ નગરમાં આવેલા પટેલ પરિવાર સગના બેસણાના પ્રસંગમાં તસ્કરો ભર બપોરે ઘરના દરવાજો તોડી બે તિજોરીમાંથી રૂપિયા 3 લાખ રોકડા અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી.પટેલ પરિવારે પોતાના નવા ઘર બાંધવા જે મૂડી ભેગી કરી હતી એ તસ્કરો ચોરી જતા પરિવાર મુસીબતમાં મુકાઈ ગયો છે.

ઓલપાડમાં તસ્કરોનો આતંકઃ 3 દિવસમાં ૩ લાખથી વધુની ચોરી

ઓલપાડ પોલીસની હદમાં બે ચોરીની ઘટના બાદ ઓલપાડ પોલીસ રાત્રી પેટ્રોલિંગ સધન બનાવ્યું છે. જોકે તસ્કરો રાત્રે નહિ પણ ધોળા દિવસે ચોરીને અંજામ આપી ગયા હતા.ત્યારે પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.

Intro:એન્કર-

સુરત જિલ્લામાં શિયાળાની શરૂઆત થાય અને તસ્કરો ઓલપાડ પોલીસની હદમાં ચોરીના શ્રી ગણેશ કરતા હોય છે.અને હાલ પણ છેલ્લા ત્રણ દિવસથી મંદિર,દુકાન,જી.આઈ.ડી.સી અને હવે ધોળા દિવસે બંધ મકાનને નિશાન બનાવી 3 લાખ રોકડા અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો દિવસના અજવાળામાં ખોવાઈ ગયા.Body:વિઓ :-

આ દ્રશ્ય છે ઓલપાડ ટાઉનમાં આવેલી જલારામ નગર વિસ્તારના...જલારામ નગરમાં આવેલ પટેલ પરિવાર સગના બેસણા ના પ્રસંગમાં ગયો અને તસ્કરો ભર બપોરે ઘરના દરવાજા નો નકુચો તોડી ઘરમાં મુકેલ બે તિજોરી તોડી આશરે 3 લાખ રોકડા અને સોના ચાંદીના દાગીના ની ચોરી કરી ગયા.પટેલ પરિવારે પોતાના નવા ઘર બાંધવા જે મૂડી ભેગી કરી હતી એ તસ્કરો ચોરી જતા પરિવાર મૂસીબતમાં મુકાઈ ગયું છે.

બાઈટ 1....દક્ષાબેન પટેલ-ભોગ બનનાર ઓલપાડConclusion:એવું પણ નથી કે પોલીસ ઊંઘતી ઝડપાઇ.ઓલપાડ પોલીસની હદમાં ઉપરા છાપરી બે ચોરીની ઘટના બાદ ઓલપાડ પોલીસ રાત્રી પેટ્રોલિંગ સધન બનાવ્યું છે .પરંતુ તસ્કરો રાત્રે નહિ પણ ધોળા દિવસે ચોરીને અંજામ આપી ગયા.આ એજ ઓલપાડ વિસ્તાર છે દર વર્ષે સુરત જિલ્લામાં શિયાળામાં આ જ વિસ્તારથી ચોરીની શરૂઆત તસ્કરો કરતા હોય છે અને પછી જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં હાહાકાર તસ્કરો મચાવી દેતા હોય છે.હાલતો તસ્કરો એ પહેલાં શિવ મંદિર,દુકાનો અને હવે ધોળા દિવસે બંધ મકાનમાં હાથ ફેરો કરી પોલીસને પડકાર ફેંકી ગયા છે..આ એજ ઓલપાડ તાલુકો છે જ્યાં ભૂતકાળમાં કાંઠા વિસ્તારમાં ચોરીને કારણે એસ.આર.પી પોલીસ પણ મુકવામાં આવી હતી..ત્યારે હવે ફરી શિયાળાની શરૂઆત થતા ની સાથે ચોરીની ઘટનામાં વધારો થતાં સ્થાનિકો ફફડી રહ્યા છે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.