ETV Bharat / state

સુરતમાંથી સરકારી અનાજને સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું

author img

By

Published : Nov 8, 2019, 8:31 PM IST

સુરત: સરકારી વાજબી ભાવની દુકાનમાંથી આપવામાં આવતા ગરીબોના હકના અનાજની હેરાફેરીનો ખુલાસો થયો છે. સુરતમાં વરાછા સ્થિત એ.કે.રોડ જીઆઇડીસીમાં આવેલી વાજબી ભાવની દુકાનના સંચાલક દ્વારા સરકારી અનાજનું કાળા બજાર કરવામાં આવતું હોવાનું ઘટસ્ફોટ થયો છે.

સુરતમાંથી સરકારી અનાજને સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું

રાત્રિ દરમિયાન વાજબી ભાવની દુકાનના સંચાલક અને ટેમ્પો ચાલકના મેળાપીપળામાં અનાજની હેરાફેરી કરવામાં આવી રહી છે તેવી માહિતી મળી હતી. જેને વરાછાના કોંર્પોરેટર દિનેશ કાછડિયા અને કાર્યકરોએ સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યુ હતું. ગરીબોના હકનું અનાજ મોટા પ્રમાણમાં લઈ જતા બોલેરો પિક- અપ વાન પર શંકા જતા અટકાવવામાં આવી હતી. જ્યાં કેતન કાંચા નામના ચાલકે અનાજ એ.કે.રોડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સસ્તા અનાજની સરકારી દુકાનમાંથી લાવ્યો હોવાની હકીકત જણાવી હતી.

સુરતમાંથી સરકારી અનાજને સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું

સરકારી વાજબી ભાવની દુકાનના સંચાલક હિંમતભાઈ નામના ઈસમ પાસેથી આ સરકારી અનાજ ગેરકાયદેસર રીતે લઈ પિપોદરા ખાતે આવેલી પોતાની જ ફ્લોર મિલમાં લઈ જઈ રહ્યો હોવાની કબૂલાત કરી હતી. વરાછા પોલીસે તપાસ કરતા.ટેમ્પોમાંથી 65000 કિંમતની 60 સરકારી અનાજની બોરી મળી આવી હતી. જ્યાં આખરે સરકારી અનાજની હેરાફેરીનો કાળા કારોબારનો પર્દાફાશ થયો હતો. પોલીસે ટેમ્પો જપ્ત કરી ચાલકની ધરપકડ કરી હતી.

પોલીસે મળી આવેલ સરકારી અનાજના જથ્થા અંગે પુરવઠા વીભાગને જાણ કરવાની સાથે આગળની તપાસ હાથ ધરી છે.

રાત્રિ દરમિયાન વાજબી ભાવની દુકાનના સંચાલક અને ટેમ્પો ચાલકના મેળાપીપળામાં અનાજની હેરાફેરી કરવામાં આવી રહી છે તેવી માહિતી મળી હતી. જેને વરાછાના કોંર્પોરેટર દિનેશ કાછડિયા અને કાર્યકરોએ સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યુ હતું. ગરીબોના હકનું અનાજ મોટા પ્રમાણમાં લઈ જતા બોલેરો પિક- અપ વાન પર શંકા જતા અટકાવવામાં આવી હતી. જ્યાં કેતન કાંચા નામના ચાલકે અનાજ એ.કે.રોડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સસ્તા અનાજની સરકારી દુકાનમાંથી લાવ્યો હોવાની હકીકત જણાવી હતી.

સુરતમાંથી સરકારી અનાજને સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું

સરકારી વાજબી ભાવની દુકાનના સંચાલક હિંમતભાઈ નામના ઈસમ પાસેથી આ સરકારી અનાજ ગેરકાયદેસર રીતે લઈ પિપોદરા ખાતે આવેલી પોતાની જ ફ્લોર મિલમાં લઈ જઈ રહ્યો હોવાની કબૂલાત કરી હતી. વરાછા પોલીસે તપાસ કરતા.ટેમ્પોમાંથી 65000 કિંમતની 60 સરકારી અનાજની બોરી મળી આવી હતી. જ્યાં આખરે સરકારી અનાજની હેરાફેરીનો કાળા કારોબારનો પર્દાફાશ થયો હતો. પોલીસે ટેમ્પો જપ્ત કરી ચાલકની ધરપકડ કરી હતી.

પોલીસે મળી આવેલ સરકારી અનાજના જથ્થા અંગે પુરવઠા વીભાગને જાણ કરવાની સાથે આગળની તપાસ હાથ ધરી છે.

Intro:સુરત :સરકારી વ્યાજબી ભાવની દુકાનમાંથી આપવામાં આવતા ગરીબોના હકના અનાજની હેરાફેરીનો ખુલાસો થયો છે.સુરત માં વરાછા સ્થિત એ.કે.રોડ જીઆઇડીસી માં આવેલ વ્યાજબી ભાવની દુકાનના સંચાલક દ્વારા સરકાર અનાજનું કાળા બજાર કરવામાં આવતું હોવાનું ઘટસ્ફોટ થયો છે.

Body:રાત્રી દરમ્યાન વ્યાજબી ભાવની દુકાનના સંચાલક અને ટેમ્પો ચાલક ના મેળાપીપળા માં અનાજની કરવામાં આવી રહી છે.વરાછા ના કોંર્પોરેટર દિનેશ કાછડિયાં કાર્યકરોએ સરકારી અનાજની હેરાફેરી ઝડપી પાડ્યા.ગરીબોના હકનું અનાજ મોટા પ્રમાણમાં લઈ જતા બોલેરો પિક- અપ વાન પર શંકા જતા અટકાવવામાં આવી હતી.જ્યાં કેતન કાંચા નામના ચાલકે અનાજ એ.કે.રોડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સરકારી વ્યાજબી ભાવની દુકાનમાં થી લાવ્યો હોવાની હકીકત જણાવી હતી.


સરકારી વ્યાજબી ભાવની દુકાનના સંચાલક હિમ્મતભાઈ નામના ઈસમ પાસેથી આ સરકારી અનાજ બે નંબર માં લઇ પિપોદરા ખાતે આવેલ પોતાની ફ્લોર મિલમાં લઈ જઈ રહ્યો હોવાનું જણાવતા વરાછા પોલીસને જાણ કરવામાં આવી હતી.ટેમ્પો માંથી 65000 કિંમતની 60 બોરી સરકારી અનાજની બોરી મળી આવી હતીજ્યાં આખરે સરકારી અનાજનું ચાલતો કાળો કારોબાર બહાર આવ્યો હતો અને ટેમ્પો સહિત ચાલક ને વરાછા પોલીસને સોંપવામાં આવ્યો હતો.

Conclusion:પોલીસે મળી આવેલ સરકારી અનાજના જથ્થા અંગે પુરવઠા વીભાગને જાણ કરવાની સાથે આગળની તપાસ હાથ ધરી છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.