ETV Bharat / state

કલમ 370 નાબૂદ મુદ્દે સુરતમાં રહેતા કાશ્મીરી પંડિતોઓએ શું આપી પ્રતિક્રિયા?

author img

By

Published : Aug 6, 2019, 11:05 PM IST

સુરતઃ રાજ્યસભા પછી મંગળવારે લોકસભામાં પણ જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ પાસ થઈ ગયુ છે. આ બિલ પછી કાશ્મીરી પંડિતોની ઘર વાપસીના દરવાજા ખુલી ગયા છે. અત્યાર સુધી કાશ્મીરી પંડિતો દેશભરમાં છુટા છવાયા રહેતા હતાં. સુરતમાં અભ્યાસ કરતાં કાશ્મીરી યુવાનો સરકારના નિર્ણય વિશે શું વિચારે છે તે જાણવા ETV Bharatએ તેમની સાથે વાત કરી હતી.

સુરતમાં રહેતા કાશ્મીરી યુવાનોએ શું આપી પ્રતિક્રિયા?

રાજ્યસભા બાદ લોકસભામાં પણ કાશ્મીરના પુનર્ગઠન બિલ પાસ થયું છે. જેને લઇ સૌથી વધારે ખુશી કાશ્મીરી પંડિતોમાં જોવા મળી રહી છે. જેથી સુરત અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓ કે જેઓ કાશ્મીરી પંડિત છે તેઓએ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા બદલ પ્રતિક્રિયા આપી હતી. તેમજ આ આર્ટીકલ નાબૂદ થવાથી જમ્મુ-કાશ્મીરમાં રોજગારીની તકો વધશે એવી આશા વ્યક્ત કરી હતી.

સુરતમાં રહેતા કાશ્મીરી યુવાનોએ શું આપી પ્રતિક્રિયા?

જમ્મુ કાશ્મીરથી સુરત ગાંધી એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ માટે આવેલા બે કાશ્મીરી પંડિત વિદ્યાર્થીઓએ સરકારના નિર્ણય અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.. આર્ટીકલ 35A અને 370 કાશ્મીરથી નાબૂદ થતા કાશ્મીરી પંડિતોને રાહત થઈ છે. તેમના પરિવાર ઉપર ગુજારવામાં આવેલા ત્રાસ અને અત્યાચારને યાદ કરતાં કહ્યુ હતું કે, હવે કાશ્મીરમાં જે લઘુમતીમાં છે. તેઓને તેમના અધિકાર મળશે. તેઓએ જણાવ્યું હતું કે, કલમ 370 અને 35 A નાબૂદ થતા રોજગારની તકો ઊભી થશે. પર્યટન વધશે, શિક્ષણનું સ્તર પણ ઉચ્ચ સ્તરે જઈ શકશે. જેનાથી લોકોનું જીવનધોરણ સુધરશે.

રાજ્યસભા બાદ લોકસભામાં પણ કાશ્મીરના પુનર્ગઠન બિલ પાસ થયું છે. જેને લઇ સૌથી વધારે ખુશી કાશ્મીરી પંડિતોમાં જોવા મળી રહી છે. જેથી સુરત અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓ કે જેઓ કાશ્મીરી પંડિત છે તેઓએ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા બદલ પ્રતિક્રિયા આપી હતી. તેમજ આ આર્ટીકલ નાબૂદ થવાથી જમ્મુ-કાશ્મીરમાં રોજગારીની તકો વધશે એવી આશા વ્યક્ત કરી હતી.

સુરતમાં રહેતા કાશ્મીરી યુવાનોએ શું આપી પ્રતિક્રિયા?

જમ્મુ કાશ્મીરથી સુરત ગાંધી એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ માટે આવેલા બે કાશ્મીરી પંડિત વિદ્યાર્થીઓએ સરકારના નિર્ણય અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.. આર્ટીકલ 35A અને 370 કાશ્મીરથી નાબૂદ થતા કાશ્મીરી પંડિતોને રાહત થઈ છે. તેમના પરિવાર ઉપર ગુજારવામાં આવેલા ત્રાસ અને અત્યાચારને યાદ કરતાં કહ્યુ હતું કે, હવે કાશ્મીરમાં જે લઘુમતીમાં છે. તેઓને તેમના અધિકાર મળશે. તેઓએ જણાવ્યું હતું કે, કલમ 370 અને 35 A નાબૂદ થતા રોજગારની તકો ઊભી થશે. પર્યટન વધશે, શિક્ષણનું સ્તર પણ ઉચ્ચ સ્તરે જઈ શકશે. જેનાથી લોકોનું જીવનધોરણ સુધરશે.

Intro:સુરત :રાજ્ય સભા બાદ હવે લોકસભામાં પણ કાશ્મીરના પુનર્ગઠન બિલ પ્રચંડ બહુમતથી પાસ થયું છે.જેને લઇ સૌથી વધારે ખુશી કાશ્મીરી પંડિતો માં જોવા મળી રહી છે.જેથી સુરત અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓ કે જેઓ કાશ્મીરી પંડિત છે તેઓએ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા બદલ પ્રતિક્રિયા આપી હતી અને આ આર્ટીકલ  નાબૂદ થવાથી જમ્મુ-કાશ્મીરમાં રોજગારીની તકો વધશે એવી આશા વ્યક્ત કરી હતી..

Body:જમ્મુ કાશ્મીર થી સુરત ગાંધી એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ માટે આવેલા બે કાશ્મીરી પંડિત વિદ્યાર્થીઓએ હાલ લોકસભા કાશ્મીર ને લઇ અગત્યનો બિલ પાસ થતા પોતાની પ્રતિક્રિયા આપી હતી.. આર્ટીકલ 35A અને 370 કાશ્મીરથી નાબૂદ થતા કાશ્મીરી પંડિતોને રાહત થઈ છે...સુરત માં આ બંને કાશ્મીરી પંડિતો જે હાલ ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરી હ્યા છે.તેઓએ પોતાના પરિવાર ઉપર ગુજારવામાં આવેલા ત્રાસ અંગે માહિતગાર કર્યા હતા.. સાથે જણાવ્યું હતું કે હવે કાશ્મીરમાં જે લઘુમતીઓ છે.. તેઓને પોતાનો અધિકાર મળશે.. Conclusion:એટલુ જ નહીં તેઓએ જણાવ્યું હતું કે કલમ 370 અને 35 A નાબૂદ થતા રોજગારની તકો ઊભી થશે... પર્યટન વધશે અને ત્યાંના સ્થાનિક લોકોને રોજગારીની તકોમાં વધારો થશે.સાથે જ શિક્ષણનું સ્તર પણ ઉચ્ચ સ્તરે જઈ શકશે....

બાઈટ: ઈશાન
બાઈટ : આદિત્ય
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.