ETV Bharat / state

સુરતમાં વસતા ઓડિશાના શ્રમિકો ટ્રેન દ્વારા વતન તરફ રવાના...

લોકડાઉનમાં સુરતમાં વસતા ઓડિશાના શ્રમિકોને ટ્રેન દ્વારા વતન મોકલવામાં આવ્યા હતા. આ પહેલા સીટી બસ મારફતે તમામ લોકોને રેલવે સ્ટેશન પહોંચાડવામાં આવ્યા હતા.

author img

By

Published : May 2, 2020, 3:37 PM IST

શ્રમિકો ટ્રેન દ્વારા વતન તરફ રવાના
શ્રમિકો ટ્રેન દ્વારા વતન તરફ રવાના

સુરત : વિશેષ ટ્રેન દ્વારા ઓડિશાના શ્રમિકોને વતન ખાતે મોકલવાની વ્યવસ્થા કરાઈ છે. ગૃહ વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરાતા સુરતમાં રહેતા ઓરિસ્સા સમાજના લોકોમાં ખુશીની લહેર જોવા મળી. આ તકે શ્રમીકોને મોકલ્યા પહેલા થર્મલ ચેકઅપ બાદ ટ્રેનને સેનેટાઈઝ કરી તમામને રેલવે સ્ટેશન લઈ આવ્યા હતા.

શ્રમિકો ટ્રેન દ્વારા વતન તરફ રવાના
સુરતમાં રહેતા ઓડિશાના શ્રમિકોને માદરે વતન મોકલવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ તકે ટ્રેન દ્વારા આશરે 1200 જેટલા ઓરિસ્સાના શ્રમિકો પોતાના વતન ઓડિશા જશે.

સુરત : વિશેષ ટ્રેન દ્વારા ઓડિશાના શ્રમિકોને વતન ખાતે મોકલવાની વ્યવસ્થા કરાઈ છે. ગૃહ વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરાતા સુરતમાં રહેતા ઓરિસ્સા સમાજના લોકોમાં ખુશીની લહેર જોવા મળી. આ તકે શ્રમીકોને મોકલ્યા પહેલા થર્મલ ચેકઅપ બાદ ટ્રેનને સેનેટાઈઝ કરી તમામને રેલવે સ્ટેશન લઈ આવ્યા હતા.

શ્રમિકો ટ્રેન દ્વારા વતન તરફ રવાના
સુરતમાં રહેતા ઓડિશાના શ્રમિકોને માદરે વતન મોકલવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ તકે ટ્રેન દ્વારા આશરે 1200 જેટલા ઓરિસ્સાના શ્રમિકો પોતાના વતન ઓડિશા જશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.