ETV Bharat / state

ફાની ચક્રવાતની અસર યથાવત, સુરતમાં રહેતા ઓડિશાનાં લોકોએ વતનમાં રાહતસામગ્રી મોકલી

author img

By

Published : May 14, 2019, 6:03 PM IST

સુરત: ઓડિશામાં આવેલા ભયાનક ફાની ચક્રવાતના કારણે ત્યાંના લોકોનું જનજીવન આજે પણ અસ્તવ્યસ્ત છે. સુરતમાં ઓડિશાના લોકો વસે છે. સુરતમાં રહેતા આ લોકોએ વતનપ્રેમ અને મદદની ભાવનાથી ઓડિશા રાહતસામગ્રી મોકલી પોતાની ફરજ નિભાવી છે.

ફાની ચક્રવાતની અસર યથાવત, સુરતમાં રહેતા ઓડિશાનાં લોકોએ વતનમાં રાહતસામગ્રી મોકલી

કામધંધા અર્થે લાખો લોકો ઓડિશાથી હજારો કિલોમીટર દૂર સુરતમાં આવીને વસ્યા છે. આપત્તિના સમયમાં તેઓ મદદ માટે આગળ આવ્યા છે. મૂળ ઓરિસ્સાના લોકો સુરતથી પોતાના રાજ્યના લોકો માટે રાહત સામગ્રી મોકલાવી રહ્યા છે. આજે આ રાહતસામગ્રીનો જથ્થો પુરી એક્સપ્રેસ ટ્રેનમાં રવાના કરાયો છે. જેમાં પીવાનું પાણી, પૌઆ, ખાંડ અને બિસ્કીટ જેવી ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરાયો છે.

ફાની ચક્રવાતની અસર યથાવત, સુરતમાં રહેતા ઓડિશાનાં લોકોએ વતનમાં રાહતસામગ્રી મોકલી

મુશ્કેલીના સમયમાં ઓડિશાના લોકો પોતાનું જીવન નિર્વાહ કરી શકે તે માટે શક્ય હોય તેટલી મદદ કરવા દરેક લોકોએ આગળ આવવું જોઈએ તેવી અપીલ સુરતમાં રહેતા ઓડિશાના લોકોએ કરી છે.

કામધંધા અર્થે લાખો લોકો ઓડિશાથી હજારો કિલોમીટર દૂર સુરતમાં આવીને વસ્યા છે. આપત્તિના સમયમાં તેઓ મદદ માટે આગળ આવ્યા છે. મૂળ ઓરિસ્સાના લોકો સુરતથી પોતાના રાજ્યના લોકો માટે રાહત સામગ્રી મોકલાવી રહ્યા છે. આજે આ રાહતસામગ્રીનો જથ્થો પુરી એક્સપ્રેસ ટ્રેનમાં રવાના કરાયો છે. જેમાં પીવાનું પાણી, પૌઆ, ખાંડ અને બિસ્કીટ જેવી ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરાયો છે.

ફાની ચક્રવાતની અસર યથાવત, સુરતમાં રહેતા ઓડિશાનાં લોકોએ વતનમાં રાહતસામગ્રી મોકલી

મુશ્કેલીના સમયમાં ઓડિશાના લોકો પોતાનું જીવન નિર્વાહ કરી શકે તે માટે શક્ય હોય તેટલી મદદ કરવા દરેક લોકોએ આગળ આવવું જોઈએ તેવી અપીલ સુરતમાં રહેતા ઓડિશાના લોકોએ કરી છે.

R_GJ_05_SUR_1MAY_04_ODISHA_FANI_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : ઓરિસ્સા ખાતે આવેલા ભયાનક ફાની ચક્રવાતના કહેર ના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ફાની તોફાનના વિનાશક કહેર બાદ હજુપણ ઓરિસ્સામાં હજુ પણ  સ્થિતિ સામાન્ય નથી થઈ રહી .એક તરફ સરકાર સ્થાનિકોની મદદ કરી રહી છે ત્યારે ઓરિસ્સા થી હજારો કિલોમીટર દૂર વસતા મૂળ ઓરિસ્સાના વતની સુરતથી પોતાના નાગરિકો માટે રાહત સામગ્રી મોકલાવી રહ્યા છે સુરતમાં વસતા લાખોની સંખ્યામાં ઓરિસ્સા સમાજના લોકોએ પોતાના વતન માટે પુરી એક્સપ્રેસ ટ્રેનમાં રાહત સામગ્રી મોકલાવી છે...

થોડા દિવસ પહેલા ફાની ચક્રવાતના કારણે ઓરિસ્સાના લોકો ને ભારે નુકસાન થયું છે. હજુપણ ફાની તોફાનની વિનાશક તારાજી જોવા મળી રહી છે.તેની અસર ના કારણે અત્યાર સુધી લોકોની સ્થિતિ સામાન્ય થઇ નથી તોફાનની અસર અત્યારે પણ ત્યાં રહેતા લોકોના જીવન ઉપર જોવા મળી રહી છે. લોકોને રોજીંદગી સામગ્રી મળી રહે એ માટે પોતાના રાજ્યના લોકોની મદદ કરવા માટે સુરતમાં રહેતા લાખોની સંખ્યામાં સમાજના લોકો સામે આવ્યા છે. પ્રવાસી ઓડિયા સમાજ નામની સંસ્થાએ ઓરિસ્સામાં રહેતા લોકો માટે રાહત સામગ્રી પહોંચાડી છે સુરત થી ભુવનેશ્વર જનાર પુરી એક્સપ્રેસ માં રાહત-સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે જેમા પીવાનુ પાણી, પોઆ, ખાંડ અને બિસ્કીટ જેવી ખાદ્ય સામગ્રી મોકલવામાં આવી છે.જેથી સ્થિતિ સામાન્ય ન થાય ત્યારે સુધી આ સામગ્રીથી પોતાનું જીવન નિર્વાહ કરી શકે.

બાઈટ : સ્નાતક પાઢી



ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.